SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ - M Y Yછૂજાન્તવિશકીછરાં - 0 समर्पणम् > અપવાદ માર્ગ સેવવો જ પડે, તો પુષ્ટાલઘંન + યતનાપૂર્વક જ સેવનારા સંયમીઓને ... > અપવાદ માર્ગ સેવ્યા પછી પણ એનો પશ્ચાત્તાપ આલોચનાદિ કરનારા સંયમીઓને... > વિધિ + ભક્તિના પ્રભાવથી જિનપૂજાદિમાં થનારી સ્વરૂપહિંસાને નિષ્ફળ બનાવનારા શ્રાવક-શ્રાવિકાઓને... સ્વરૂપહિંસાવાળા એવા પણ જિનપૂજાદિમાં વિધિ + ભક્તિના પ્રભાવથી એકાંતે નિર્જરા અને પુણ્યબંધ મેળવનારા શ્રાવક-શ્રાવિકાઓને... > અવિધિના કારણે થોડુંક પાપ બંધાઈ જાય, તો પણ ભક્તિના પ્રભાવથી એ બધું પાપ છે. ધોઈ નાંખી ઘણો મોટો લાભ મેળવનારા શ્રાવક-શ્રાવિકાઓને.. > જિનશાસનના બેનમૂન અનેકાન્તવાદને સ્પષ્ટ દેખાડી આપીને જૈનસંઘ પર અદ્વિતીય ઉપકાર કરનારા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને... યુગપ્રધાનાચાર્યસમ પૂજ્ય પંન્યાસ ચન્દ્રશેખરવિજયનો શિષ્ય મુનિ ગુણહંસવિજય
SR No.022223
Book TitleKupdrushtant Vishadikaranam
Original Sutra AuthorN/A
AuthorChandreshakharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year
Total Pages106
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy