SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 જા જા જા જા જા જા જીજાજી જય જય જય જય જય જય જય જય જય ધર્મપરીક્ષા મક * ततश्च सर्वदेवपूजनादि विना प्रथमत एव वीतरागमात्रपूजनादिरूपो विशिष्टमार्गो न सिद्ध्यते। एवं च तेषां विशिष्टमार्गावतारो न भवेत् । तस्मादवश्यमयं न्यायोऽभ्युपगन्तव्य इति। अयं च उपदेशः = सर्वदेवपूजनादिकरणविषयकः यथा = येन प्रकारेण येषां = * श्रोतृणाम् । सम्यग्दृष्ट्यादीत्यादि । आदिकर्मणां अवश्यं सम्यग्दृष्ट्याधुचितदेशनायाः “वीतराग 2 * एव नमस्कर्त्तव्यः" इत्यादि रूपायाः परिहारं कृत्वा "सर्वे देवा नमस्कर्त्तव्याः" इत्यादिरूप उपदेशो दातव्यः । ननु कथं तेषामीदृशेन प्रकारेणोपदेशदानं कर्त्तव्यम् ? इत्याशङ्कायामाह - ते हि = * आदिधार्मिका हि अत्यन्तमुग्धतया = आदिधार्मिकत्वेन प्रभूताज्ञानवत्त्वात् कञ्चन देवताविशेष * = वीतरागादिरूपं व्यक्तिविशेषं देवं अजानानां न विशेषप्रवृत्तेः = वीतरागमात्रमें पूजनादिकरणरूपायाः अद्यापि = अधुनाऽपि योग्याः । किन्तु सामान्यरूपायाः = * सर्वदेवनमस्कारादिरूपाया एव । ચન્દ્રઃ જો તમે ચારિસંજીવનીચારન્યાયનો સ્વીકાર નહિ કરો અને એકાંતે પહેલેથી જ જે વીતરાગાદિ દેવની જ પૂજાદિનો આગ્રહ રાખશો તો મોટી આપત્તિ આવશે. તે એ કે હવે તે = જીવોનું સર્વદેવપૂજનાદિને વિશે જે વિશિષ્ટમાર્ગમાં અવતરણ થતું હતું તે બંધ પડી જશે. હું (આશય એ છે કે તદ્દન નવા જીવોને પહેલેથી જ વીતરાગાદિ દેવના કદ્દર ભક્ત બનાવવા શક્ય નથી. કેમકે તેઓ અમુક અમુક દેવને માનતા હોય...વિગેરે ઘણા પ્રતિબંધકો છે. એટલે પહેલા તો એમને સર્વદેવોની પૂજા કરવાની વાત કરાય. આ રીતે કે તેઓ વીતરાગાદિની પૂજા કરતા થઈ જાય અને એમ ધીમે ધીમે “વીતરાગ સાચા દેવ છે શું છે” ઈત્યાદિ ખ્યાલ આવી જતા પછી એના જ સાચા ભક્ત, સમ્યસ્વી બને. આ જ કે તેઓનો વિશિષ્ટ માર્ગમાં અવતાર કહેવાય. પણ તમે તો ચારિસંજીવની ન્યાય માનવા તૈયાર નથી. પહેલેથી જ વીતરાગાદિ એ સાચા દેવની પૂજનાદિ કરાવવાની વાત કરો છો. પણ એ આદિધાર્મિકો માટે શક્ય બને છે જ એમ નથી. અને સર્વદેવપૂજનાદિ તો તમે કરાવવાની ના જ પાડો છો એટલે એના દ્વારા જે વિશિષ્ટ માર્ગમાં અવતાર થતો હતો, તે પણ બંધ પડી જાય છે. આમ આ ન્યાયનો જે સ્વીકાર ન કરવામાં ઈષ્ટસિદ્ધિ ન થવાની આપત્તિ સ્પષ્ટ જ છે. માટે આ ન્યાય સ્વીકારવો એ જ જ જોઈએ.) આ સર્વદેવોને પૂજવાદિનો ઉપદેશ આદિધાર્મિકજીવોને વિશેષથી આપવો જોઈએ. શું મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૬ 寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒琅琅琅琅琅琅双双双双双双双双双双瑟瑟寒寒寒寒寒寒双双双双双双双双双双斑斑斑斑斑斑斑斑斑斑斑
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy