SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. તે ખાડાની પાસે આવી તે હાથીની-જીવતા હાથીની કે જે કથનમાં મૂકતાં કમકમાટી ઉપજાવે તેમ છે. એક સ્પન ઈન્દ્રિયના વશથી હાથીની દુર્દશા જોઇ. હવે રસના ( જીભ ) ઇન્દ્રિયની પરવશતાનુ પરિણામ જોઇએ. મચ્છીમારો માછલાં પકડવા પાણીમાં જાળની અંદર આટાની ગોળીએ યા બીજી આ વસ્તુ ખાવાને માછ્યું જ્યારે તે જાળમાં તરતજ તેમાં ફસાઈ જાય છે, બસ પછી એનાથી લે છે, તે સ્પષ્ટજ છે. [ પાંચમુ – એવી દશા કરે છે જાળ નાંખે છે, ત્યારે તે ખાવાની ચીજ રાખે છે. પ્રવેશ કરે છે, ત્યારે તે મચ્છીમારા જે કામ પ્રાણેન્દ્રિયાધીનતાનું પરિણામ— સૂવિકાસી કમળની સુગન્ધ લેવા તેના ઉપર બેઠેલા ભમરા એટલે બધા તેના રસમાં આસક્ત બતી જાય છે કે તેને સૂર્યાસ્ત થવાનું ભાન રહેતું નથી. સૂર્યાસ્ત થતાં કમળ જ્યારે બંધ ભમરેા તેની અંદર સપડાઇ જાય છે. + રાત્રિએ તે છે કે પ્રાતઃકાલ થતાં હું આમાંથી બહાર થતાં તે તે અંદરને અંદર મુંઝાઇ મરી સુંડમાં કમળના છેડ આવી જવાથી ભમરે થઇ જાય છે, ત્યારે ભમરા વિચાર કરે નિકળીશ. પણ સૂર્યોદય થતાં જાય છે. અથવા હાથીની મરણને શરણ થાય છે. ચક્ષુરિન્દ્રિયની પરાધીનતાની દુર્દશા— પત ંગિયું દીપકની જ્યોતિ દેખી તેમાં માહિત બની તેની અંદર પેાતાના શરીરને પટકે છે અને મૃત્યુ પામે છે. કણેન્દ્રિયાસક્તની દુર્દશા હરિને ગાન સાંભળવા તરફ બહુ આસક્તિ હાય છે. શિકારીએ + “ रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । एवं विचिन्तयति कोशगते द्विरेफे हा ! हन्त हन्त नलिनीं गज उज्जहार 636 "2 11
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy