________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ ત્રીજાં
અર્થાત્—દિવસના આમા ભાગને અથવા સૂર્યની અસ્તદશા
*
.
નક્ત કહેવામાં આવે છે. અતએવ
’
પહેલાંની એ ઘડીના વખતને રાત્રિએ ખાવું એ ‘· નક્તત્રત જીને ઉદ્દેશીને કહેલું ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે કે-જ્યારે નક્ષત્રે
તે અર્થ નથી. ખીજા શ્લાકમાં ગણેશ
*
દેખાય, તે વખતને હું નક્ત ' માનતેા નથી.
વળી—
“ ગમ્મોટરુને નાશ્ત્રાન્તરવિમળ્યુò |
ગńાતે તુ મુખ્તાના બદ્દા! માનો: પુસેવા: ? ” ॥
" ये रात्रौ सर्वदाऽऽहारं वर्जयन्ति सुमेधसः ।
तेषां पक्षोपवासस्य फलं मासेन जायते " ॥
66
मृते स्वजनमात्रेऽपि सूतकं जायते किल । अस्तंगते दिवानाथे भोजनं क्रियते कथम् ?
33 11
· જે સૂના ભકતા, જ્યારે સૂર્ય મડલ મેધપટલથી આચ્છાદિત થાય છે, ત્યારે ભાજન કરતા નથી; તેજ સૂર્યના ભતા સૂર્યની અત દશામાં પણ ભાજન કરે એ કેવું આશ્ચય ? જેઓ હમેશાં રાત્રિભાજનથી વિરત છે, તે પ્રતિદિન રાત્રિના અડધા દિવસના ઉપવાસી બનવાથી એક મહીનામાં પર ઉપવાસનું ફળ મેળવે છે. સ્વજનમાત્રના ( સ્વકુટુંબમાંથી કાઇના ) મરવાથી પણ સૂતક આવે છે, એટલે તે દશામાં કાઇ ભાજન કરતું નથી, તા દિવસના નાથ સૂર્ય અસ્ત થયા પછી તા ભાજન કરાયજ કેમ ?. '
વળી
" देवैस्तु भुक्तं पूर्वाह्णे मध्याह्ने ऋषिभिस्तथा । अपराहूणे च पितृभिः सायाहूने दैत्यदानवैः
“સધ્ધાયાં ચક્ષક્ષોમિ: સદ્દા મુત્તું કૂદ્દે ! [ सर्ववेलामतिक्रम्य रात्रौ भुक्तमभोजनम् " ॥
,,
આ એ શ્લેાકેાથી યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું છે કે હું યુધિષ્ઠિર ! દેવતાએ દિવસના પૂર્વ ભાગમાં, ઋષિઓ મધ્યા કાલમાં, પિતૃલેાકેા ખપેાર પછીના વખતમાં, દૈત્ય-દાનવા સાયંકાલે અને યક્ષ-રાક્ષસા
508