________________
BREREONI
HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
ARRIERRRRRRRRENTERNETIREMENTREATM तथाडार सामायारी or विनयपूर्वकं तथाकारं क्रियमाणान् दृष्ट्वा चिन्तयन्ति यदुत "अयं प्रवचनवक्ता नूनं अतीव महान् दृश्यते, यतः एते गीतार्था रत्नाधिका अपि तद्वचने निर्विकल्पं तथाकारं कुर्युः । तद् यदि वयमपि तथैव कुर्युः, तर्हि । अस्माकमपि महत्श्रेयः भविष्यति" इति । एवं च यस्य आप्तभावः मुग्धश्रोतृणां मनसि निश्चितो भवति, तादृशेन निश्चिताप्तभावेन= गुरुणा तथा उपयोगपूर्वकं, युक्तिग्राह्ये युक्तिपूर्वकं, आज्ञाग्राह्ये वा आज्ञापूर्वकं क्रियमाणे उपदेशे प्रामाण्यनिश्चयस्य="एतैः कथ्यमानं वचनं प्रमाणम्" इति निश्चयस्य आवश्यकत्वेन अवश्यं । उत्पद्यमानत्वेन श्रद्धापूर्वकनिष्कम्प्रवृतेः श्रद्धापूर्वकस्य तथाकारस्य प्रवृत्तेः अनपायात्–विनाशाभावात् । यस्मिन्पुरुषे आप्तत्वस्य निश्चयो भवति, तद्वचसि अवश्यमेव प्रामाण्यस्यापि निश्चयो भवत्येव । यस्मिंश्च वचने प्रामाण्यनिश्चयो भवति । तत्र सहजत एव श्रद्धापूर्वक: तथाकारो भवत्येवेति । ततश्च तथाकारकारी मुनिरन्येषामपि
सम्यक्त्वादिप्रदानद्वारा सुलभबोधित्वादिकमर्जयतीति महानयं लाभः । છે ઉપરાંત, તથાકાર સામાચારી જોઈને મુગ્ધ શ્રોતાઓ પણ તથાકારમાં પ્રવૃત્તિ કરતા થઈ જાય. તે આ પ્રમાણે
- આગળ બેઠેલા વિશિષ્ટ શ્રોતાઓ વક્તાના વચનમાં તથાકાર કરે. એટલે મુગ્ધ શ્રોતાઓ નિશ્ચય કરે કે આ વક્તા આપ્ત પુરુષ છે. એ વિના આ ઉંચી કોટિના શ્રોતાઓ – સાધુઓ એમના વચનમાં તહત્તિ ન જ કરે.”
આમ તેઓને વક્તામાં આપ્તપણાનો નિશ્ચય થાય. આવા વક્તા પછી જે ઉપદેશ આપે એમાં એ મુગ્ધ 8 શ્રોતાઓને પ્રામાણ્યનો નિશ્ચય થવાનો જ. આખોક્તત્વલિંગ દ્વારા તેઓ તેમાં પ્રામાણ્યનો નિશ્ચય અવશ્ય કરી ४ हेवाना.
અને પ્રામાણ્યનો નિશ્ચય થઈ જાય એટલે પછી તે મુગ્ધ શ્રોતાઓ શ્રદ્ધાપૂર્વક, કોઈપણ જાતના સંકોચ વિના છે છે તથાકારપ્રવૃત્તિ કરવાના જ. પછી એ પ્રવૃત્તિને કોઈ બાધા ન પહોંચે. એટલે આ વાત સાચી છે કે આપણા 8 છે તથાકારથી મુગ્ધ શ્રોતાઓ પણ તથાકારમાં પ્રવૃત્તિ કરનારા બને છે.
यशो.-तथा विनयो गुरुभक्तिव्यञ्जकक्रियाविशेषः । तीर्थकराज्ञा भगवदुपदेशश्चेति ।।
चन्द्र. - चतुर्थं फलमाह गुरुभक्तिव्यञ्जकक्रियाविशेषः हृदये विद्यमाना या गुरुबहुमानरूपा गुरुभक्तिः, तत्प्रकटनं यथा गुरुवस्त्रादिप्रक्षालनप्रतिलेखनादिभिः भवति, तथैव तथाकारेणापि भवतीति अयं तथाकार: गुरुभक्तेः व्यञ्जकः क्रियाविशेषः भवति । ___पञ्चमं फलमाह भगवदुपदेशश्चेति="तादृशगुरुवचने निर्विकल्पं तथाकार: करणीयः" इति या जिनाज्ञा, की तत्परिपालनं कृतं भवतीति भावः ।
તથા તથાકાર દ્વારા હૃદયમાં રહેલી ગુરુ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરાય છે, એટલે કે વિનય કરવાનો લાભ . भणे छे.
વળી પરમાત્માની આજ્ઞાનું પાલન તો ખરું જ.
arrammarterrories
यशो. - इदमुपलक्षणं-सुकृतानुमोदनाद्यपि यथौचित्येन द्रष्टव्यम् । उक्तं च चूर्णी-"तह त्ति सुकताणुमोदणादि" इति ॥३५॥
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૫૧ BrescomcETTERESTHESETTEERIESERIEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEle