________________
१६
गुरुतत्त्वसिद्धिः
* જિનપ્રતિમાનો ક્રય-વિક્રય કરે.
* ઉચ્ચાટનૢ વગેરે ક્ષુદ્ર–તુચ્છ કાર્યો કરે.
(૯) * સ્ત્રીના હાથનો સ્પર્શ કરવો.
* પોતાના બ્રહ્મચર્યમાં બીજાઓને શંકા રહે તે પ્રમાણે વર્તવું.
* વ્યાજથી ધન આપવું.
* ધન આપવા દ્વારા નીચ કુળના પણ શિષ્યોને ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવી. (સંબોધપ્રકરણશ્લો.૩૯૫, ૪૦૩, ૪૦૫)
જી
00
सव्वावज्जपवत्तण मुहुत्तदाणाइ सव्वलोयाणं । सालाइ गिहिघरे वा खज्जगर्पागाइकरणाइ ।।१०।। जक्खाइगुत्तदेवयपू आपूआवणाइ मिच्छत्तं । सम्मत्ताइनिसेहं तेसिं मुल्लेण वा दाणं ।। ११ ।।
૨. ‘વારાફ' કૃતિ પૂર્વમુદ્રિત્તે । ૨. પૂર્વમુદ્રિતે C-પ્રતે ૨ ‘લેવય॰' કૃતિ પાનઃ । --- ગુરુગુણરશ્મિ --
(૧૦) * બધા લોકોને બધા પ્રકારના પાપોમાં પ્રવર્તાવનાર મુહૂર્તનું પ્રદાન વગેરે કરવું.
**
* શાંળામાં કે ગૃહસ્થોના ઘરે ખાજા વગેરે પકાવવાની ક્રિયા કરવી.
(૧૧) * યક્ષ વગેરે ગોત્રદેવની પૂજા કરાવવી વગેરે મિથ્યાત્વ પ્રવર્તાવવું..
* શ્રાવકોને સમ્યક્ત્વ આદિનો નિષેધ કરવો=સમ્યક્ત્વ આદિ ન ઉચ્ચરાવવું, અથવા મૂલ્ય લઈને સમ્યક્ત્વાદિ ઉચ્ચરાવવું. (સંબોધપ્રકરણ-શ્લો.૪૦૮-૪૦૯)
વિશેષ :- સંબોધપ્રકરણમાં આવા બીજા અનેક મુદ્દાઓ બતાવ્યા છે. જેમ કે “કૈવળ સ્ત્રીઓ સમક્ષ સાધુઓ વ્યાખ્યાન કરે. . કેવળ પુરુષોની સમક્ષ સાધ્વીઓ વ્યાખ્યાન કરે.. આવી શાસબાધિત મર્યાદા જે ગચ્છમાં છે, તે ગચ્છના સાધુ-સાધ્વીઓને એક નટની મંડળી સમાન તું જાણ.’’ (શ્લોક ૪૧૧)
આવી શાસ્ત્રબાધિત મર્યાદાઓનું પાલન કરનાર વ્યક્તિની શું પરિસ્થિતિ હોય ? તે જણાવે છે –
इइ बहुहा सावज्जं जिणपडिकुटुं च गरहियं लोए ।
ને સેવંતિ માં રતિ જારિતિ નિદ્ધમ્મા ।।।।
-80
* જેના પ્રભાવથી વસ્તુને તે સ્થાનથી ઉડાવીને ઇષ્ટ સ્થળે લાવી શકાય તેવો મંત્રવિશેષ.
* શાળા તરીકે ધર્મશાળા-પૌષધશાળા વગેરે લઈ શકાય.
: “વતથીાં પુરબો, વવવાનું પુસિમાઓ અન્ના । જ્યંતિ ગસ્ત્ય મેરા, નડવેડામંનિહા ગાળ ।।૪।ા”