________________
मातियावर माझ्यावर नरुमालागार विरहा विहागागा जासविमार वधयणाशा नहितागातिय विमारणाय ॥६६॥
॥६॥
द्वादश नव रन्ध्राणि निकामम्, गलदशुचीनि न यान्ति विरामम् । यत्र वपुषि तत्कलयसि पूतम्, मन्ये तव नूतनमाकूतम् ॥ भावय० अशितमुपस्करसंस्कृतमन्नम्, जगति जुगुप्सां जनयति हन्नम् । पुंसवनं धेनवमपि लीढम्, भवति विगर्हितमति जनमीढम् ॥ भावय० केवलमलमयपुद्गलनिचये, अशुचीकृतशुचिभोजनसिचये। वपुषि विचिन्तय परमिह सारम्, शिवसाधनसामर्थ्यमुदारम्॥ भावय० येन विराजितमिदमतिपुण्यं, तच्चिन्तय चेतन नैपुण्यम् । विशदागममधिगम्य निपानं, विरचय शान्तसुधारसपानम् ॥ भावय०
॥७॥
॥८॥
11 शान्त सुधारस 11
૫ઃ શરીરના બાર સ્ત્રીના) અને નવ પુરુષના) છિદ્રોમાંથી સતત અશુચિ પદાર્થો નીકળ્યા કરે છે. એને તું પવિત્ર માનવાની ઘેલછા કરે છે. મને લાગે છે આ તારો કોઈ નવી નવાઈનો અભિગમ છે! ૬ઃ સારી રીતે તૈયાર કરેલું, સ્વાદિષ્ટ અને સરસ ભોજન પણ વિષ્ટ થઈને જુગુપ્સા પેદા કરે છે. ગાયનું દૂધ પીધા પછી એ મૂત્ર બનીને ગંદકી ફેલાવે છે. ૭ઃ આ શરીર કેવળ મળથી ભરેલા પરમાણુઓનો ઢગલો છે. સુંદર-સરસ ભોજન કે મનોહારી વસ્ત્રોને પણ અપવિત્ર