________________
गमानऊ नातिद्यावर भगवीर चालागाड
દા वडागाराच
75स विमार छला કાપ -विमाणाय
|| ૨૦૦ ||
1 tests tag ~ Be pna 11
|| રથોદ્ધતા|
પાંચ ઇન્દ્રિય, કષાય ચાર ને, પાંચ અવ્રત, કુયોગ ને ત્રણે, ને પચીશ અશુભક્રિયા મળ્યા, બાર-ત્રીશ પણ આશ્રવો કહ્યા.... ૪
|| ઇંદ્રવજ્રા |
એ આશ્રવો કેરું સ્વરૂપ જાણી, શાસ્ત્રો ભણી થૈ દૃઢ સત્ત્વશાળી, જલ્દી કરો, તે સહુનો નિરોધ, જેથી શમે જીવ, બધા વિરોધ... ૫
ગીત રાગ ધનાશ્રી
ભવિજન, ભાવે રે આશ્રવ પરિહરો! સમતાગુણ ઉર આણિ, કરતા એહ રે બહુ ઉછાંછળા, આતમગુણની રે હાણિ.
ભવિજન ૧
કુગુરુને યોગે ૨ કુમતિએ ખેંચીયા, મૂકી શિવપુર પંથ, દોડે જાવા રે શિવથી વેગળા, દુષ્ટ ક્રિયા કરી હંત! ભવિજન ૨
અવિરત જીવો રે વિષયને વશ બની, કવિપાક તણાં, ઇહ પરલોકે રે અતિ કષ્ટ ભર્યાં, સહેતા દુઃખ ઘણાં. ભવિજન ૩