________________
આશ્રય ભાવના
|| ભુજંગપ્રયાત ॥
બધી બાજુએથી પડતા ઝરાઓ થકી જેમ જલ્દી ભરાતાં તળાવો; ભર્યા પાપથી આશ્રવે જીવ એમ, બને આકુળા ચંચળા મ્લાન તેમ..... ૧
|| શાર્દૂલવિક્રીડિત |
જ્યાં હું કાંઈક ભોગવી બળ થકી ખંખેરું કર્મો જરી, ત્યાં તો આશ્રવશત્રુઓ પળ-પળે સિંચંત કર્મો વળી; હા! હા! આશ્રવશત્રુઓ ક્યમ કરી તે રોકવા શક્ય છે?... શી રીતે અતિ ભીમ આ ભવ થકી ને મુક્તિ મારી થશે?....૨
|| પ્રહર્ષિણી ||
૧. મિથ્યાત્વ ૨. અવિરતિ ૩. કષાય ૪. યોગ નામે,
એ ચારેય અશુભ આશ્રવો કહ્યા છે,
કર્મોને પ્રતિપળ એહથી ઉપાર્જી,
સંસારે ભ્રમવશ પ્રાણિઓ ભમે છે... ૩
1 આશ્રય ભાવના 11
|| ૧૬૬ ||
मंगल मागी
वचनक कारसाजा
दिया कम RI6]આવ
મીઠા
नदममा रम्म गारदाता]म
बाजाराण