SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા/ ગાથા-૧૨૮-૧૨૯ ૨૯૭ અને અગ્રાહારમાં તેના દર્શનથી જ=બહુ બ્રાહાણના દર્શનથી જ, સર્વત્ર ભિલ્લાલ્લી આદિમાં પણ, આ દ્વિજબહુત્વ, વં–આ રીતે અગ્રાહારમાં જે રીતે છે એ રીતે, થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૨૮ અવતરણિકા : उपपत्त्यन्तरमाह - અવતરણિતાર્થ : અન્ય ઉપપતિને યુક્તિને, કહે છે – ભાવાર્થ - પૂર્વે ગાથા-૧૨૫માં કહેલ કે, લોક જ પ્રમાણ છે, તેમ કહી ન શકાય અર્થાત્ વૈદિક વચન સમ્યગુ છે, તેમાં લોક પ્રમાણ છે તેમ કહી ન શકાય; કેમ કે વિજ્ઞાન=વિપરીત કથન છે. એના સમાધાનરૂપે પૂર્વપક્ષીએ કહેલ કે, વેદવચનના અપ્રામાણ્યના વિષયમાં થોડા લોકોને જ વિજ્ઞાન-વિપરીત કથન, છે. તેથી ઘણા લોકોને વૈદિક વચન પ્રમાણ તરીકે માન્ય હોવાથી વેદવચન સમ્યગુ છે એમ કહી શકાશે. તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨૫/૧૨૮માં કર્યું કે, લોકવાદિ હેતુથી વેદ પ્રમાણરૂપે અભિમત છે, એ સિદ્ધ થતું નથી. હવે અન્ય ઉપપત્તિ-યુક્તિ, બતાવે છે – ગાથા - "ण य बहुआण वि इत्थं अविगाणं सोहणं ति णियमोऽयं । ण य णो थोवाणं पि हु मूढेयरभावजोएण" ॥१२९।। ગાથાર્થ : અને ઘણાઓનું પણ અહીંયાં=લોકમાં, અવિનાન=એકવાક્યતારૂષ કથન, શોભન છે એ પ્રકારે આ નિયમ નથી, અને થોડાઓનું પણ શોભન નથી, એમ નથી ? કેમ કે મૂઢ અને ઈતર અમૂઢ, ભાવનો યોગ છે. II૧ર૯ ટીકા - न च बहूनामप्यत्र लोकेऽविगानमेकवाक्यतारूपं शोभनमिति नियमः, न च स्तोकानामपि न शोभनम्, मूढेतरभावयोगेन मूढानां बहूनामपि न शोभनममूढस्य त्वेकस्यैवेति भावः ।।१२९।। ‘નિયમ:' પાઠ છે ત્યાં પંચવસ્તુક ગ્રંથમાં નિયમોડયમ્' પાઠ છે. ટીકાર્ય : ર ર ... ભાવ: |અને ઘણાઓનું પણ અહીં લોકમાં, અવિનાન–એકવાક્યતારૂપ કથન, શોભન છે એ પ્રકારે નિયમ નથી, અને થોડાઓનું પણ (અવિનાન) શોભન નથી એમ નથી; કેમ કે
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy