SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૫૩ થી ૬૧ થાય છે, એમ અન્વય છે. ‘કરતો નથી’ એ પ્રકારે યોગ વડે આ છ હજાર ભેદો થાય છે. શેષ પણ યોગ વડે=‘ન કરાવણ’ અને ‘ન અનુમોદન’ એ બે યોગ વડે, આ=છ છ હજાર ભેદો થાય છે, એ પ્રમાણે સર્વ અઢાર હજાર ભેદો થયા; કેમ કે યોગો ત્રણ છે, એથી કરીને અઢાર હજાર ભેદો થાય છે, એમ અન્વય છે. II૬૦ા ગાથા-૫૭થી ૬૦માં કહેલ અઢાર હજાર શીલાંગની ભાવના : ભાવાર્થ : (૧) આહા૨સંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, ક્ષમાધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૨) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, માર્દવધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૩) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, આર્જવધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૪)આહા૨સંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, મુક્તિ=સંતોષધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૫) આહારસંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, તપોધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૩) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, સંયમધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૭) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રુદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, સત્યધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૮) આહારસંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, શૌચધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૯) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, આર્કિચન્યધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૧૦) આહા૨સંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, બ્રહ્મચર્યધર્મથી. યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. આ પ્રમાણે પૃથ્વીકાયનો આરંભ કરે નહિ, એને આશ્રયીને ક્ષમાદિ દશ ધર્મોથી દશ ભેદો થયા. આ દશ ભેદો પૃથ્વીકાયવિષયક કહ્યા. એ રીતે –
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy