SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-પ૩ થી ૧ ટીકા - ___ न करोति मनसाहारसंज्ञाविप्रमुक्तस्तु नियमेन श्रोत्रेन्द्रियसंवृतः पृथिवीकायारम्भं क्षान्तियुतः પાછા ટીકાર્ય : .... ક્ષત્તિયુતિઃ | આહારસંજ્ઞાથી રહિત, વળી લિયમથી=નક્કી, શ્રોત્રેજિયના સંવરવાળો, ક્ષતિયુક્ત એવો સાધુ, પૃથ્વીકાયના આરંભને પૃથ્વીકાયની હિંસાને, મનથી કરતો નથી. આ પ્રમાણે શ્રમણધર્મનો પહેલો એક ભાગો થયો. પથા ગાથા : "इय मद्दवाइजोगा पुहविकायम्मि हुंति दसभेदा । आउक्कायाइसु वि इय एए पिंडियं तु सयं" ।।५८।। ગાથાર્થ : આ પ્રમાણે માર્દવાદિના યોગથી પૃથ્વીકાયમાં પૃથ્વીકાયના આરંભને આશ્રયીને, દશ ભેદો થાય છે, એ પ્રમાણે અપકાયાદિમાં પણ દશ ભેદો જાણવા. આ સર્વે પિડિત એકઠા થઈને સો ભેદો થાય છે. પિતા ટીકા - एवं मार्दवादियोगात्-मार्दवयुक्त आर्जवयुक्त इति श्रुत्या पृथिवीकाये भवन्ति दशभेदाः, यतो दश क्षान्त्यादिपदानि अप्कायादिष्वप्येवं प्रत्येकं दशैव । एते सर्वे एव पिण्डितं तु शतं यतो दश पृथिव्यादयः ।।५८।। ટીકાર્ય : પર્વ .. કૃથિવ્યાલિઃ | આ પ્રમાણે માર્દવાદિના યોગથી=માવયુક્ત, આર્જવયુક્ત એ પ્રકારે શ્રુતિથી=શ્રોત્રંદ્રિયથી પૃથ્વીકાયમાં પૃથ્વીકાયના આરંભવિષયક દશ ભેદો થાય છે, જે કારણથી શાંતિ આદિ દશ પદો છે. એ પ્રમાણે અખાયાદિમાં પણ પ્રત્યેકના દશ જ ભેદો થાય છે. આ સર્વે પિંડિત=ભેગા થઈને સો ભેદો થાય છે, કેમ કે પૃથ્વી આદિ દશ પ્રકારો છે. પિટ ગાથા - "सोइंदिएण एयं सेसेहिं वि जे इमं तओ पंच । ગાણારસUUIના ય સેવિંદ”ાપા. ગાથાર્થ : શ્રોત્રેકિય વડે આ ભેદો થયા. શેષ ઈન્દ્રિયો વડે કરીને પણ જે આસો ભેદો થાય છે, તેથી કુલ
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy