SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૨૬-૨૭ અહીં તીર્થંકરો ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, એનો અર્થ એ છે કે, ચતુર્વિધ સંઘમાં પ્રવચનની પ્રાપ્તિ થાય છે. પ્રકૃષ્ટ એવાં સર્વજ્ઞનાં વચનો ચતુર્વિધ સંઘવર્તી જીવોમાં પરિણમન પામે છે, તેથી સંઘવર્તી જીવોમાં વર્તતું પ્રવચન અને સંઘવર્તી જીવો એ બેનો અભેદ કરીને પ્રવચનને સંઘ કહેલ છે. અહીં પ્રવચનની પરિણતિ એટલે ભગવાનના વચનથી જીવોમાં વર્તતી સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિ આદિ ભાવોની પરિણતિ ગ્રહણ કરવાની છે. આરા અવતણિકા : अत्रैवोपपत्त्यन्तरमाह - અવતરણિકાર્ય : આમાં જન્નતીર્થકરને સંઘ કમનીય છે એમાં જ, ઉપપચાર અન્ય યુક્તિ, કહે છે – ગાથા : "तप्पुब्बिया अरहया, पुइअपुआ य वियणकम्मं च । વયવો વિ નદ રદં વહેડ તદા તિત્ય” પારકા ગાથાર્થ : તપૂર્વ=તીર્થપૂર્વક, તીર્થંકરપણું છે; પૂજિત પૂજા=ભગવાન વડે પૂજિતની પૂજા અને વિનય કર્મ કરાયેલ થાય છે. કૃતકૃત્ય પણ (તે ભગવાન) જે પ્રકારે કથા=ધર્મદેશના કહે છે, તે પ્રકારે તીર્થને નમે છે. ll૧૭માં ટીકા : तत्पूर्विकाऽर्हत्ता तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति, भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मग कृतं भवति, यद्वा किमन्येन ? कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धाम्, तथा नमति तीर्थम्, तीर्थकरनामकर्मोदयादेवौचित्यપ્રવૃત્તિ ર૭ા ટીકાર્ય : તપૂર્વાર્ટર પ્રવૃત્તિ તપૂર્વ=તીર્થપૂર્વક, તીર્થંકરપણું છે; કેમ કે તેમાં કહેલ=પ્રવચનમાં કહેલ, અનુષ્ઠાનનું ફળપણું છે=અનુષ્ઠાનના ફળરૂપે તીર્થંકરપણું છે. અને પૂજિતની પૂજા થાય છે=ભગવાન વડે પૂજિત એવા સંઘની (લોક દ્વારા) પૂજા થાય છે; કેમ કે લોકનું પૂજિતપૂજકપણું છે અર્થાત્ લોક પૂજિતનો પૂજક છે. અને કૃતજ્ઞતા ધર્મ છે ગર્ભમાં જેને એવું વિનયકર્મ કરાયેલ થાય છે. અથવા
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy