SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પ્રતિમાશતક ભાગ-૩ | સ્વવપરિણા/ ગાથા-૧૧-૧૭-૧૮ ro અવતરણિકા:- . કેવા પ્રકારની શુભ આશયની વૃદ્ધિ થાય છે, તે ગાથા-૧૭થી ૧૯ સુધી બતાવે છે – ગાથા : "पेच्छिस्सं एत्थ अहं वंदणगनिमित्तमागए साहू । कयपुग्ने भगवंते गुणरयणनिही महासत्ते" ।।१७।। ગાથાર્થ : અહીંયાં=જિનભવનમાં, વંદન નિમિત્તે આવેલા મોક્ષમાર્ગસાધક, કૃતપુણ્યવાળા=ઉપાર્જિત શુભકર્મવાળા, ભગવાન=પરમ ઐશ્વર્યવાળા, ગુણરત્નના નિધાન, મહાસત્ત્વવાળા સાધુઓને હું જોઈશ. II૧૭માં ટીકા : द्रक्ष्याम्यत्र भवनेऽहं वन्दननिमित्तमागतान् साधून् मोक्षमार्गसाधकान् कृतपुण्यान् भगवतो गुणरत्ननिधीन् महासत्त्वान् द्रष्टव्यान् ।।१७।। ટીકાર્ય : તસ્યાથa... Eવ્યાન અહીંયાં જિનભવનમાં, વંદન નિમિતે ચૈત્યના વંદન માટે. આવેલા મોક્ષમાર્ગના સાધક, કૃતપુગ્યવાળા=ઉપાર્જિત શુભકર્મવાળા, ભગવાન=પરમેશ્વર,ગુણરૂપી રત્નોના વિધિ, મહાસત્ત્વવાળા, દ્રવ્ય=દર્શનીય, એવા સાધુઓને હું જોઈશ. (આ પ્રકારનો શુભ આશય જિનમંદિરના નિર્માણમાં થાય છે.) II૧૭ના ગાથા : "पडिबुज्झिस्संति इहं दठूणं जिणिंदबिंबमकलंकं । अण्णे वि भव्वसत्ता काहिंति ततो परं धम्म" ।।१८।। ગાથાર્થ : અહીં=જિનેંદ્રભવનમાં, અકલંક એવા જિનેંદ્રના બિંબને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધને પામશે (અને) ત્યાર પછી ધર્મન=સંયમરૂપ ધર્મને, આયરશે. II૧૮ પિ - અહીં ‘પથી એ સમુચ્ચય થાય છે કે, હું તો પ્રતિબોધ પામેલો જ છું, પણ મારાથી અન્યત્ર બીજા, છે તે પ્રતિબોધ પામશે. ટીકા : प्रतिभोत्स्यन्ते प्रतिबोधं यास्यन्ति, इह जिनभवने, दृष्ट्वा जिनेन्द्रबिम्बं मोहतिमिरापनयनहेतुमकलङ्कम्=कलङ्करहितम्, अन्येऽपि भव्यसत्त्वा-लघुकर्माणः करिष्यन्ति ततः परं धर्म= સંયમરૂપમ્ ૨૮ા
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy