________________
ह्रीँ अर्हं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः ।
ભાષાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યોવિજયજી વિરચિત સ્વોપજ્ઞ વૃત્તિ યુક્ત
ધર્મપરીક્ષા
છાયા :
શબ્દશઃ વિવેચન
ભાગ-૨
અવતરણિકા :
ततश्च 'मिथ्यादृशां गुणा न ग्राह्याः' इति कदाग्रहः परित्याज्य इत्यभिप्रायेणाह
અવતરણિકાર્ય :
અને તેથી=માર્ગાનુસારી સર્વ કૃત્ય અનુમોદનીય અને પ્રશંસનીય છે તેથી, “મિથ્યાદૃષ્ટિના ગુણો ગ્રહણ કરવા યોગ્ય નથી” એ પ્રકારનો કદાગ્રહ ત્યાગ કરવા યોગ્ય છે. એ પ્રકારના અભિપ્રાયથી ગ્રંથકારશ્રી કહે છે
ગાથા:
इअ लोइअलोउत्तरसामन्नगुणप्पसंसणे सिद्धे ।
मिच्छदिट्ठीण गुणे ण पसंसामोत्ति दुव्वयणं । । ३६।।
इति लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्धे ।
मिथ्यादृष्टीनां गुणान् न प्रशंसाम इति दुर्वचनम् ।। ३६ ।।
-
અન્વયાર્થ :
ફગ=આ પ્રકારે=ગાથા-૩૫માં વર્ણન કર્યું એ પ્રકારે, તોઞલોત્તરસામત્રશુળળસંસળે સિદ્ધે=લૌકિક