________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫
૧૬૧
અવતરણિકા :
अथैतेषां भावजैनत्वे आज्ञासम्भवमाह - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહેલા એવા મધ્યસ્થપરિણતિવાળા યોગીઓનું ભાવજેતપણું હોતે છતે આજ્ઞાના સંભવતે કહે છે તેવા યોગીઓમાં ભગવાનની આજ્ઞાના સંભવને કહે છે –
ગાથા :
दव्वाणा खलु तेसिं भावाणाकारणत्तओ नेया । जं अपुणबंधगाणं चित्तमणुट्ठाणमुवइटुं ।।१५।।
છાયા :
द्रव्याज्ञा खलु तेषां भावाज्ञाकारणत्वतो ज्ञेया ।
यदपुनर्बन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् ।।१५।। અન્વયાર્થ :
તેસિંeતેઓને=ગાથા-૧૪માં કહ્યું તેવા પ્રકારના ગલિત અસઘ્રહદોષવાળા અત્યદર્શનમાં રહેલા ભાવજેતત્વને પામેલા જીવોને, માવા TRUત્તકો=ભાવઆજ્ઞાના કારણપણાથી, વ્યાપ વ7 નેયા= દ્રવ્યઆજ્ઞા જાણવી. ગં=જે કારણથી, મધુવંથv=અપુનબંધક જીવોને, વિત્તમકુમુવÉ=ચિત્ર પ્રકારનું અનુષ્ઠાન ઉપદિષ્ટ છે. ll૧પા ગાથાર્થ :
તેઓને ગાથા-૧૪માં કહ્યું તેવા પ્રકારના ગલિત અસથ્રહદોષવાળા અશ્વદર્શનમાં રહેલા ભાવજૈનત્વને પામેલા જીવોને, ભાવઆજ્ઞાના કારણપણાથી દ્રવ્યઆજ્ઞા જાણવી. જે કારણથી અપુનર્ણપક જીવોને ચિત્ર પ્રકારનું અનુષ્ઠાન ઉપદિષ્ટ છે. I૧૫ll ટીકા -
दव्वाणत्ति । तेषामवेद्यसंवेद्यपदस्थानां भावजनानां खलु इति निश्चये भावाज्ञायाः सम्यग्दर्शनादिरूपायाः कारणत्वतो द्रव्याज्ञा ज्ञेयाऽपुनर्बन्धकोचिताचारस्य पारम्पर्येण सम्यग्दर्शनादिसाधकत्वात् ત૬ રોપવેશપરે (૨૩-રપ૬)गंठिगसत्ताऽपुणबंधगाइआणंपि दव्वओ आणा । णवरमिह दव्वसद्दो भइअव्वो समयणीईए ।।