________________
Guहेशभाला भाग - 3 / गाथा - ४११, ४१२-४१३
४३
મનુષ્યભવ કેવળ સ્વ-૫૨ના સંસારની વૃદ્ધિનું કારણ બને છે અને મૂઢની જેમ સંયમનાં કષ્ટો વેઠીને મનુષ્યભવને એકાંત અહિતની પરંપરાનું કારણ બને તે રીતે નિષ્ફળ કરે છે. તેથી વિવેકી જીવે ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે મહાન અર્થાત્ અત્યંત આદર કરવો જોઈએ, જેથી અનાભોગથી પણ ભગવાનના વચનનીં આશાતના ન થાય અને સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. II૪૧૧॥
अवतरणिका :
व्याख्याता द्वारगाथा, एतच्चैकान्तेनागीतार्थमधिकृत्योक्तमधुना किञ्चिज्ज्ञमधिकृत्याहअवतर शिकार्थ :
દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ=૪૦૦મી દ્વારગાથા કહેવાઈ અને આ=દ્વારગાથાનું વ્યાખ્યાન, એકાંતથી અગીતાર્થને આશ્રયીને કહેવાયું. હવે કંઈક જાણનારને આશ્રયીને કહે છે
गाथा :
अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊण पहं । अवराहपयसयाइं काऊण वि जो न याणेइ ।। ४१२ ।। देसियराइयसोहिं, वयाइयारे य जो न याणे । अविसुद्धस्स न वड्ढइ, गुणसेढी तत्तिया ठाइ ।।४१३।।
गाथार्थ :
તપસ્વી ગીતાર્થ વગર વિચરવાની ઈચ્છાવાળો માર્ગને નહિ જાણીને સેંકડો અપરાધ પદોને કરીને પણ અબહુશ્રુત હોવાથી જે જાણતો નથી, દૈવસિક-રાત્રિક અતિચારોની શુદ્ધિને, વ્રતના અતિચારોને જાણતો નથી, અવિશુદ્ધની=બાહ્ય આચારોથી શુદ્ધ પણ પરમાર્થ અશુદ્ધ એવા તે साधुनी गुणश्रेणी बघती नथी. तेरली रहे छे ।।४१२ - ४१३ ॥
टीडा :
इहैवं पदानां सम्बन्धो द्रष्टव्यः । अपराधपदशतानि अतिचारस्थानशतानि यः कृत्वाऽपि न जानाति, यदुत मयैतानि कृतानि कुतः ? अबहुश्रुत इति निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शनमिति वचनाद् भावप्रधानत्वाच्च निर्देशस्याबहुश्रुतत्वाद् विशिष्टश्रुतरहितत्वादित्यर्थः । तथापि विहर्तुकामो गीतार्थं विना केवलतया वसितुकामो भवति तपस्वी विकृष्टतपो निष्टप्तदेहोऽपि तस्य
श्रेणिर्न वर्द्धत इति । अन्यच्चाज्ञात्वा पथं ज्ञानादिकं मोक्षमार्ग, दिवसेन निवृत्ता दैवसिकाः, एवं रात्रिका ये अतीचार इति गम्यते, तेषां शुद्धिः स्वपरयोः प्रायश्चित्तेन क्षालता तां, व्रतातिचाराँश्च मूलोत्तरगुणखण्डनलक्षणान् स्वरूपतोऽपि यो न जानाति तस्याविशुद्धस्येति, शुद्धस्यापि स्वबुद्ध