________________
૧૬૮
અવતરણિકા :
दान्तिकमाह
અવતરણિકાર્ય :
આવા દાÉતિકને કહે છે
ગાથા =
-
राया जिणवरचंदो, निब्बीयं धम्मविरहिओ कालो । खित्ता कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥। ४९७।। अस्संजएहिं सव्वं खइयं अद्धं च देसविरएहिं । साहूहिं धम्मबीयं, वुत्तं नीयं च निष्पत्तिं ।। ४९८ ।।
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૭ થી ૪૯૯
ગાથાર્થ ઃ
જિનવરચંદ્ર રાજા છે, ધર્મરહિત કાળ નિર્બીજ છે, કર્મભૂમિઓ ખેતરો છે, ચાર ખેડૂતોના વર્ગ છે. અસંયતો વડે સર્વ ખવાયું, દેશવિરતો વડે અર્ધ ખવાયું અને સાધુઓ વડે ધર્મબીજ વવાયું અને નિષ્પન્ન કરાયું. II૪૯૭-૪૯૮]
ટીકા ઃ
राजाऽत्र जिनवरचन्द्रो भगवान्, निर्बीजं किमित्याह - धर्मविरहितः कालः, क्षेत्राणि कानि ? कर्मभूमयः, कर्षकवर्गश्च क इत्याह- चत्वारोऽसंयतदेशविरतसुसाधुपार्श्वस्था इति, तेषां जिनराजेन धर्मबीजं केवलालोकद्वीपादानीय मोक्षधान्यावाप्तये समर्पितमिति, तत्रासंयतेर्धर्मबीजं विरतिरूपं सर्वं खादितं तद्रहितत्वात् तेषामर्द्धं च देशविरतैः खादितं, तदर्द्धस्यैव तेषु दर्शनात्, साधुभिः पुनर्धर्मबीजमुतं स्वक्षेत्रे निहितं नीतं च निष्पत्तिं सम्यक्पालनेनेति । ।४९७-४९८।।
ટીકાર્ય ઃ
.....
राजाऽत्र સમ્યપાલનેનેતિ ।। અહીં=પ્રસ્તુત દાષ્કૃતિકમાં, રાજા જિનવરચંદ્ર ભગવાન છે, નિર્બીજ શું છે ? એથી કહે છે ધર્મ વગરનો કાળ નિર્બીજ છે, ક્ષેત્ર કયાં છે? એથી કહે છે – કર્મભૂમિઓ છે અને ખેડૂતવર્ગ કયો છે ? એથી કહે છે ચાર છે અસંયત, દેશવિરત, સુસાધુ અને પાર્શ્વસ્થા, તેમને–તે ચાર પ્રકારના ખેડૂતોને, જિનરાજ વડે કેવળજ્ઞાનરૂપી દ્વીપથી લાવીને મોક્ષરૂપી ધાન્યની પ્રાપ્તિ માટે ધર્મબીજ સમર્પિત કરાયું, ત્યાં અસંયત એવા જીવો વડે વિરતિરૂપ ધર્મબીજ સર્વ ખવાયું; કેમ કે તેમનું=અસંયતોનું, તેનાથી=ધર્મબીજથી રહિતપણું છે અને
-
-