SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર Gपटेशमा नाग-२| गाथा-299-29 ગ્રહણ કરતા નથી, તેઓને શાબ્દબોધ થાય તોપણ શ્રુત પ્રત્યે તે પ્રકારની ભક્તિ નહિ હોવાથી નિર્જરાનું કારણ બને તે પ્રકારે શ્રુત પરિણમન પામતું નથી, માટે સુસાધુઓએ શ્રુત ગ્રહણ કરતી વખતે તે પ્રકારનો ઉચિત વિનય કરવો જોઈએ. રજા सवतर : एवमपि स्थिते यो दुर्बुद्धिर्गुरुं निह्नवीत तदोषमभिधित्सुराहअवतार्थ : આમ હોવા છતાં પણ=જ્ઞાનપ્રદ ગુરુનો ઉચિત વિનય કરવો જોઈએ જેથી જ્ઞાન સમ્ય પરિણમન પામે એમ હોતે છતે પણ, જે દુબુદ્ધિ ગુરુનો અપલાપ કરે છે તેના દોષને કહેવાની (29वाले - गाथा: विज्जाए कासवसंतियाए, दगसूयरो सिरिं पत्तो । पडिओ मुसं वयंतो, सुयनिण्हवणा इय अपच्छा ।।२६७।। गाथार्थ : કાશ્યપ સત્ય વિધાથી ઉદકજૂકર=ત્રિદંડી લક્ષ્મીને પામ્યો, મૃષાને બોલતો પડ્યો, આ રીતે શ્રતનિહ્નવણા અપવ્ય છે. ll૧૭ના टीका:___ अत्र कथानकं-कश्चित्रापितो विद्याबलाद्वियति वर्तमानया क्षरभाण्डिकया आस्ते स्म । ततस्तां विनयाद्विद्यामादाय कश्चिद्भागवतोऽन्यत्र गत्वा आकाशगतेन त्रिदण्डेन प्रतारयामास लोकान् । अन्येन पृष्टो भगवन् ! किमेतत्तपसो फलमुत विद्यायाः ? सोऽवादीद्-विद्यायाः, कुतोऽवाप्तेति पृष्टः सन् आह-हिमवगिरिनिवासिमुनेः । ततः स्वगुरुनिह्नवात्खाट्कृत्य त्रिदण्डं पपात, तत् हीलितश्चासौ जनैः । अधुनाक्षरार्थः - विद्यया काश्यपसत्कया हेतुभूतया उदकशूकरो नित्यस्नायित्वात् त्रिदण्डी श्रियं पूजालक्ष्मी प्राप्तः, पतितो मृषालीकं वदन्, गुर्वपलापेऽपि श्रुतं निलुतं भवतीति मत्वा आह-श्रुतनिह्नवनमित्येवमपथ्यं गाथायां स्त्रीलिङ्गनिर्देशः प्राकृतत्वादिति ।।२६७।। हार्थ:अत्र ..... प्राकृतत्वादिति ।। आमां स्थान -
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy