________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૩૫-૩૩૬
ગાથા =
पुव्वरयाणुस्सरणं, इत्थीजणविरहरूयविलवं च । अइबहुयं अइबहुसो, विवज्जयं य आहारं ।। ३३५ ।।
ગાથાર્થ ઃ
પૂર્વે કરેલી રતિક્રીડાના અનુસ્મરણને અને સ્ત્રીજનના વિરહથી રુદનના વિલાપને, અતિબહુક અને અતિબહુશ આહારને ત્યાગ કરતા સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરે એમ અન્વય છે. [૩૩૫]I
ટીકા
पूर्वरतानुस्मरणं गृहस्थावस्थाविलसितचिन्तनं, स्त्रीजनविरहरुतविलापं च कुड्यान्तरितानां मोहनसंसक्तानां क्वणितध्वनिं च वर्जयन्नित्यर्थस्तथा अति मात्रातिरिक्तमतिबहुशः प्रणीतरसोत्कटतया नानाकारं विवर्जयंश्चाहारं अनेन द्वे गुप्ती गृहीते ।। ३३५ ।।
ગાથાર્થ
ટીકાર્ય :
पूर्वरता ગૃહીતે ।। પૂર્વના રતના અનુસ્મરણને=ગૃહસ્થ અવસ્થામાં વિલાસ કરાયેલાના ચિંતનને, સ્ત્રીજનના વિરહથી રુદનના વિલાપને=ભીંતની પાછળ રહેલા મોહસંસક્ત જીવોના આક્રંદ ધ્વનિને ત્યાગ કરતો સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં થત્ન કરે, એમ ગાથા-૩૩૬ સાથે સંબંધ છે અને અતિબહુ=માત્રાથી વધારે, અતિબહુશ=પ્રણીતરસનું ઉત્કટપણું હોવાને કારણે જુદા જુદા આકારવાળા આહારને ત્યાગ કરતો થતના કરે, આના દ્વારા=અતિબહુ અને અતિબહુશ આહાર ત્યાગ કરે એના દ્વારા બે ગુપ્તિ ગ્રહણ કરાઈ. I૩૩૫।।
ગાથા
=
૧૪૭
.....
वज्जंतो अ विभूसं, जइज्ज इह बंभचेरगुत्तीसु ।
साहू तिगुत्तिगुत्तो, निहुओ दंतो पसंतो य ।। ३३६ ।।
અહીં=પ્રવચનમાં, વિભૂષાને વર્જન કરતો ત્રણ ગુપ્તિથી ગુપ્ત નિભૃત દાંત, પ્રશાંત સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરે. II339]]
ટીકા –
वर्जयंश्च विभूषां शरीरसंस्काररूपां राढां बहुशो वर्जयन्नितिवचनमत्यादरख्यापनार्थं यतेत यत्नं