________________
૧es.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૫-૩રક किं तर्हि ? स्निग्धानि-प्रचुरस्नेहानि, पेशलानि-मनोज्ञान्यन्नानीति गम्यते, मृगयते वाञ्छति रसगौरवे सति गृद्धो-लोल्याध्मात इति ।।३२५।। ટીકાર્ય :
વિમાન .... નોલ્યાબત તિ છે નથી વિદ્યમાન રસ જેમાં તે અરસ=હિંગ આદિ વડે સંસ્કાર નહિ કરાયેલો રસ, વિરસ=રસ વગરના અત્યંત જૂના ભાત વગેરે, રુક્ષતેલ વગરના વાલ-ચણા વગેરે અને યથા ઉપપs=નિરુપધિલબ્ધિથી પ્રાપ્ત થયેલું પરિચયાદિ વગર સહજ નિર્દોષ પ્રાપ્ત થયેલા અવને વાપરવાને ઇચ્છતા નથી, તો શું? એથી કહે છે - સ્નિગ્ધ=પ્રચુર સ્નેહવાળા, પેશલ= મનને ગમે તેવા, અન્નને ઈચ્છે છે, કોણ ઇચ્છે છે ? એથી કહે છે – રસગીરવ હોતે છતે ગૃદ્ધ લોલતાથી પરાભવ પામેલા સાધુ, ઈચ્છે છે. ૩રપા ભાવાર્થ :
શરીર અને ઇન્દ્રિયો પ્રત્યે મમત્વવાળા જીવો ઇન્દ્રિયોને અનુકૂળ રસ વાપરવાની વૃત્તિવાળા છે, તેઓ રસ વગરના આહારને ઇચ્છતા નથી, વિરસ કે રુક્ષ આહારને ઇચ્છતા નથી. વળી પોતાની પ્રતિભા વગર સહજ નિર્દોષ આહારને ઇચ્છતા નથી, પરંતુ દોષ લાગે કે ન લાગે ઇન્દ્રિયને અનુકૂળ, સ્નિગ્ધ, મનોહર ભોજનને ઇચ્છે છે, તેઓ રસગારવમાં વૃદ્ધિવાળા છતાં સંયમજીવન નિષ્ફળ કરે છે. I૩૫ા અવતરણિકા -
अधुना सातगौरवमधिकृत्याहઅવતરણિતાર્થ - હવે શાતાગૌરવને આશ્રયીને કહે છે –
ગાથા -
सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो ।
सायागारवगरुओ, दुक्खस्स न देइ अप्पाणं ।।३२६ ।। ગાથાર્થ :
શરીરની શુશ્રુષા કરે છે. શયન, આસન, વાહનના પ્રસંગમાં તત્પર, શાતાગારવથી ગુરુ થયેલા સાધુ આત્માને દુઃખ દેતા નથી. II૩ર૬ll ટીકા :
शुश्रूषतेऽनेकार्थत्वाद् धातूनां प्रतिक्षणं संस्कुरुते शरीरं वपुः, शयनं तूल्यादि, आसनं मसूरकादि,