________________
६४
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૫૦-૫૧
अवतरशि:
ગાથા-૪૭ થી ૪૯માં દષ્ટાંતથી બતાવ્યું કે ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ વિધિમાં પક્ષપાતવાળા હોવાથી દ્રવ્યાદિના દોષમાં બાહ્યથી અપ્રવૃત્ત હોવા છતાં પણ ભાવથી વિધિમાં પ્રવૃત્ત છે. તે વાતને અન્ય દષ્ટાંતોથી ४८ ४२वा माटे ४ छ -
गाथा :
निरुओ भुज्जरसन्नू, किंचि अवत्थं गओ असुहमन्नं । भुंजइ तम्मि न रज्जइ, सुहभोअणलालसो धणिअं ॥५०॥ नीरुजो भोज्यरसज्ञः कांचिदवस्थां गतोऽशुभमन्नम् ।
भुनक्ति तस्मिन्न रज्यते शुभभोजनलालसो बाढम् ॥५०॥ गाथार्थ :
નિરોગી, ભોજ્ય પદાર્થના રસને જાણનારો, કોઈક અવસ્થાને પામેલો કોઈક વિષમ અવસ્થાને પામેલો પુરુષ, અશુભ અન્નને વાપરે છે, પરંતુ અત્યંત શુભ ભોજનની લાલસાવાળો એવો તે તેમાંs અશુભ ભોજનમાં, રાગ કરતો નથી ગૃદ્ધિને કરતો નથી. આપણા
टीs:___ नीरुजो-ज्वरादिरुजारहितो भोज्यानि-खण्डखाद्यादीनि तेषां रसमास्वादविशेषं जानातीति भोज्यरसज्ञः, कामप्यवस्थां-दुष्कालदारिद्रयादिदशां गतः-प्राप्तः सन्नशुभमनिष्टमन्नं भोजनं भुञ्जानो न तस्मिन्नशुभान्ने रज्यति-गृद्धिमुपैति । तथाहि संभवत्येतत् कदाचित्
सुहभत्तलालिओवि हु, दुक्कालदारिद्दभिहुओ पुरिसो । भक्कडयभस्ट्टाई, भुंजइ तह कंडुयं कंटिं ॥१॥ कड्डयरसं च गुयारं, अरणिदलाई कुडिझराईयं । भुञ्जइ जणो छुहत्तो, तरुछली हिल्लिझिल्लाइ ॥ त्ति ॥
नचासौ तेषु गुद्धिमाधत्ते शुभभोजनलालसो-विशिष्टाहारलम्पटो 'लङ्घयाम्येतां कुदशां ततः सुभिक्षं प्राप्य पुनरपि शोभनमाहारं भोक्ष्ये इति मनोरथवान् ‘धणियं ति बाढमिति । (धर्मरत्न प्र. गा. ९२)
एवं दृष्टान्तमभिधाय दार्टान्तिकयोजनामाह -
गाथा :
इय सुद्धचरणरसिओ, सेवंतो दव्वओ विरुद्धपि । सद्धागुणेण एसो, न भावचरणं अइक्कमइ ॥५१॥