________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૭૯
શંખાવર્ત
નંદાવર્ત
)
(૪
શંખાવર્ત
G:
શંખાવર્ત, નંદાવર્ત, વિપરીતાક્ષર, વિપરીત પદ અને વિપરીત નવકાર લક્ષ વાર ગણે તો બંધન, શત્રુભય પ્રમુખ કષ્ટ સત્વર જાય છે.
જેનાથી કચ્છાપ ન થઈ શકે તેણે સૂતર, રત્ન, રૂદ્રાક્ષ, ર્વિગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેરેલાં વસ્ત્રને સ્પર્શે નહિ તે રીતે તેમ જ મેરૂને નહીં ઉલ્લંઘન કરતાં જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે:- .