________________
અધિકાર-૬ : નક્ષત્ર પરિમાણ
तदेवमुक्तमवमरात्रनामकं पञ्चमं प्राभृतं सम्प्रति नक्षत्राणां संस्थानतारापरिमाणनामाधिपतिदेवताचन्द्रयोगयोग्यसीमापरिमाणप्रतिपादकं षष्ठं नक्षत्रपरिमाणनामकं प्राभृतं वक्तुकामः प्रथमतो ज्योतिष्काणां भेदानाह—
चंदा सूरा तारागणा य नक्खत्त गहगणा चेव ।
पंचविहा जोइसिया ठिया विचारी य ते दुविहा ॥ ११६ ॥
ज्योतिष्काः सामान्यतः पञ्चविधा भवन्ति, तद्यथा - चन्द्राः सूर्यास्ताराणां गणाः 'नक्खत्त गहगणा चेव' त्ति गणशब्दः प्रत्येकमभिसम्बध्यते, नक्षत्रगणा ग्रहगणाश्च, एते च सर्वेऽपि प्रत्येकं द्विविधास्तद्यथा - स्थिता विचारिणश्च, किमुक्तं भवति ? - एके सदा स्थानशीला अपरे मेरोः प्रादक्षिण्येन सततगमनशीलाः ॥ ११६ ॥ तत्र ये मनुष्यक्षेत्रे ज्योतिष्कास्ते सर्वेऽपि विचारिणोऽपरे स्थानशीलाः इत्येतत् प्रतिपादयितुकामः प्रथमतो मनुष्यक्षेत्रं प्ररूपयति
અવમરાત્ર નામનું પાંચમું પ્રાતૃત થયું. હવે નક્ષત્રોનાં સંસ્થાન, તારાઓનાં પરિમાણ, નામ, અધિપતિ દેવતા, ચન્દ્ર સાથે યોગ, યોગ્ય સીમા પરિમાણનું પ્રતિપાદક છઠ્ઠું નક્ષત્ર પરિમાણ નામનું પ્રાભૃત કહેવાની ઇચ્છાથી પ્રથમ જ્યોતિષ્પોના ભેદો भावे छे
भ्योतिष्डोना लेहो :
ગાથાર્થ :- ચંદ્ર, સૂર્ય, તારા, નક્ષત્રો અને ગ્રહગણ એ પાંચ પ્રકારના જ્યોતિષિ સ્થિત અને વિચારી અર્થાત્ અચર અને ચર એમ બે પ્રકારના છે.