SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં વ્યહિંસાઃ ભગવતીજીને અધિકાર ઉ૬પ 'जाव ण एस जीवे सया समिअं एअइ वेयइ जाव त त भाव परिणमइ ताव ण अट्ठविहबंधए वा सत्तविहबंधए वा छविहबंधए वा एगविहबधर वा नो ण अबधए।" इत्यत्रैजनादिक्रियाणामष्टविधाद्यन्यतरबन्धव्याप्यत्ववत्प्रकृतेऽप्यारंभाद्यन्यतरव्याप्यत्वस्यैव व्युत्पत्तिमर्यादया लाभात् । परः पुनरेनमेवार्थ:-'सुमुनीनां शोभना मुनयः सुमुनयः सुसाधवस्तेषामप्रमत्तगुणस्थानकादारभ्य त्रयोदशगुणस्थान यावदारम्भे वर्तमानानामप्यारम्भिकी क्रिया न भवति'-इत्यादि स्वयमेव ग्रन्थान्तरे लिखितमस्मरन्निवान्यथैवात्र व्याख्याप्रकारमारचयति । तथाहि-अन्तक्रियाप्रतिबन्धकास्तावद्योगा एव, यावद्योगास्तवदन्तक्रिया न भवति, योगनिरोधे च भवतीति तेषां तत्प्रतिबन्धकत्वाद्(त्व), 'यदभावो यत्र कारणं तदेव तत्र प्रतिबन्धकमि ति जगत्स्थितेः । न चैवं क्वाप्यागमे जीवघातनिरोधे तज्जन्यकर्मबन्धनिरोधे वाऽन्तक्रिया भणिता । એજનાદિ ક્રિયા કરે છે... યાવત તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી અષ્ટવિધબંધક હોય છે અથવા સપ્તવિધબંધક હોય છે અથવા ષડુવિધબંધક હોય છે અથવા એકવિધ બંધક હોય છે. પણ અબંધક હેતો નથી.” ભગવતીજીના આ સૂત્રમાં “એજનાદિ કિયા અષ્ટવિધબંધકત્વાદિ પ્રત્યેકને વ્યાપ્ય હોય છે એવું નથી કહ્યું, પણ “અષ્ટવિધ બંધકત્વ-સપ્તવિધ બંધકત્વ વગેરે. માંથી પણ કોઈ પણ એકને (અન્યતરને) વ્યાપ્ય હોય છે' એવું કહ્યું છે. આ જ રીતે પ્રસ્તુતમાં પણ તેવી વ્યુત્પત્તિમર્યાદાના કારણે (પરસ્પર આકાંક્ષાવાળા શબ્દોના તેવા સામર્થ્યના કારણે) એજનાદિ ક્રિયામાં આરંભાદિ દરેકનું વ્યાપ્યત્વ હેવું સિદ્ધ નથી થતું, પણ આરંભાદિમાંથી કઈ પણ એકનું (અન્યતરનું) (એજનાદિકિયા હોય તે આરંભાદિ ત્રણમાંથી કેઈપણ એક અવશ્ય હોય જ એવું વ્યાપ્યત્વ હોવું જ સિદ્ધ થાય છે. વળી પૂર્વપક્ષી તે આ જ બાબતમાં પોતે જ અન્ય ગ્રન્થમાં જે કહ્યું છે કે “અપ્રમત્તગુણઠાણુથી માંડીને તેરમા ગુણઠાણા સુધીના સુસાધુઓ આરંભમાં વત્તતા હોય તે પણ તેઓને આરંભિકી ક્રિયા હોતી નથી તે જાણે કે યાદ જ આવતું ન હોય તેમ અહીં જુદા પ્રકારની બે કલ્પના કરીને વ્યાખ્યા કરે છે. તે આ રીતે – [ ગ જ અંતક્રિયાવિધી-પૂo] પૂર્વપક્ષ ઃ (૧) અંતક્રિયાના પ્રતિબંધક ચોગો જ છે, કેમકે જ્યાં સુધી ગો હોય છે ત્યાં સુધી અંતક્રિયા થતી નથી અને યોગનિરોધ થએ છતે તે થાય છે. જેને અભાવ જેમાં કારણ હોય તે જ તેને પ્રતિબંધક હોય એવી જગતસ્થિતિ છે. પણ આ રીતે આગમમાં કયાંય પણ એવું કહ્યું નથી કે “જીવઘાતને કે તજજન્યકર્મબંધને નિરોધ થયે છતે અંતક્રિયા થાય છે. તેથી નક્કી થાય છે કે સાક્ષાત્ જીવઘાતરૂપ આરંભ અંતક્રિયાને પ્રતિબંધક નથી. કારણ કે તેના અભાવને અંતક્રિયાના કારણ તરીકે કહ્યો નથી. ઉલ્ટ અરણિકાપુત્ર આચાર્ય–ગજસુકુમાલ વગેરેના દૃષ્ટાંતથી તે જણાય છે કે જીવવિરાધના હોવા છતાં કેવલજ્ઞાન-અંતક્રિયા થઈ શકે છે. તેથી “જીવવિરાધના અંતક્રિયાની પ્રતિબંધક છે' એવી તે શંકા પણ કયાંથી ઊઠે? (૨) ભગવતીજીના ઉક્ત સૂત્રમાં १. यावदेष जीवः सदा समितमेजते, व्येजते यावत्तं तं भाव परिणमते तावदष्टविधबन्धको वा सप्त. विधबन्धको वा पहिवधबन्धको वा एकविधबन्धको वा, नोऽबन्धकः ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy