SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શાપ્રિયાદામાં જિનાગમસબધિત્વ ૧૨૯ 'जं काविल दरिण' एअ दव्वट्ठिअस्स वत्तव्वं । सुद्धोअणतणग्रस्स उ परिसुद्धो पज्जवविअप्पो || दोह व एहिं णी सत्थमुलूएण तहवि मिच्छत्त' । जं सविसयपहाणत्तणेण अण्णुष्णणिरवेक्ख ॥ इत्यादि सम्मतिप्रन्येऽपि [ ३-४८/४९ ] शाक्यादिप्रवादानां जैनागममूलत्व सुप्रसिद्धम्, तस्य द्रव्यार्थिक- पर्यायार्थिको भयनयरूपत्वात् । यच्च सिद्धसेनः [ संमति १-३] " तित्थयरवयण संगह विसेसपत्थारमूलवागरणी । दव्वट्टिओ अ पज्जवणओ अ सेसा विअप्पा सिं ॥ इति । यच्चोक्त' ~' बिन्दुभाव भजन्ते' इति प्रयोगानुपपत्तिः, अवयवावयविनोरुपमानोपमेयभावे गौरवाभावादिति ~ ~ तदसत् न ह्यत्र हस्ताद्यवयवसाधारणमवयवत्व, किन्तु समुदितेषु पश्प्रवादेषु तदेकदेशार्थत्वमिति गौरवाऽप्रतिघातात् । यच्चोक्त' 'समुद्रस्य बिन्दव इति भणनमप्यसंगतं ' इत्यादि, तदप्यसत् समुद्रस्थानीय जैन महाशास्त्रप्रभव कल्लोलस्थानीयावान्तरशास्त्रेभ्यः सामान्य दृष्टिपवन प्रेरितपरसमयबिन्दूद्गमस्याविरोधात् । 'समुद्रान्निर्गतबिन्दुभिः समुद्रस्य गांभीर्यहानि: ' इति तु न पामरस्यापि [બૌદ્ધાશિના જિનાગમમૂલક છે] “ જે કપિલનું દર્શીન છે તે દ્રવ્યાકિનયની વક્તવ્યતા છે, જયારે શુદ્ધોદનતનય (બૌદ્ધ) નુ` દ'ન પરિશુદ્ધ પઐયાર્થિ કનય રૂપ છે. તેમજ ઉત્સુક (વૈશેષિક) નયે પેાતાના શાસ્ત્રો તે બન્ને નયાને અનુસરીને બનાવ્યા છે અને છતાં એ પણ મિથ્યા જ છે, કેમકે તેણે તે નયાનેા સમાવેશ અન્યાન્મનિરપેક્ષ રીતે પાતપેાતાના વિષયેાની પ્રધાનતા જળવાઈ રહે તે રીતે કર્યો છે'' ઇત્યાદિ સમ્મતિ ગ્રન્થ (૩-૪૮ -૪૯)માંથી પણ શાકયાદિ પ્રવાદે જૈનાગમમૂલક છે એ વાત જાણી જ શકાય છે, કેમકે જૈના ગમ પોતે દ્રશ્યાર્થિ ક-પર્યાયાથિક ઉભયનયાત્મક જ છે, શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ જ કહ્યું છે કે “ શ્રી જિનવચનસ ંગ્રહના થએલ વિશેષ વિસ્તારનું મૂળમાં પ્રતિપાદન કરનાર એ નયેા છે. દ્રવ્યિાર્થિ ક નય અને પાઁયાર્થિંક નય. શેષ નયે। . આ એના વિકહપેા (પેટાભેદે) છે.” વળી~‘મિન્દુભાવ* ભજતે’ એવા પ્રયાગ અસંગત થવાની આપત્તિ આવે છે, કેમકે અવયવ-અવયવીનું ઉપમાન-ઉપમૈય ભાવે વર્ણન કરવામાં અવયવીનું કાઇ ગૌરવ જણાતું નથી ~ ઇત્યાદિ પૂર્વ પક્ષીએ જે કહ્યું છે તે પણ અસત્ જાણવું, કેમકે અહીં હસ્તાદિના અ’ગુઠા વગેરે રૂપ અવયવેામાં જેવુ અવય જત્વ છે તેવા સામાન્ય અવયવત્વમાત્રનુ જ પ્રતિપાદન નથી પણ સમુદ્રિત થએલા પણ પર પ્રવાઢો તે જિનાગમ જેટલા ખનતા નથી કિન્તુ તેના એક દેશ રૂપ જ અને છે' એવુ પ્રતિપાદન છે. માટે એમાં જિનાગમનુ ગૌરવ સ્પષ્ટ જણાય જ છે. વળી ~‘સમુદ્રના બિન્દુઓ’ કહેવુ" પણ અપેાગ્ય છે ઇત્યાદિ જે કહ્યું છે તે પણ ખાટુ' છે, કારણકે સમદ્ર જેવા જૈનમહાશાસ્ત્રમાં ઉત્પન્ન થએલા કત્લાલ જેવા અવાન્તરશાસ્ત્રમાંથી સામાન્યદૃષ્ટિરૂપ પવનના કારણે પરશાસ્ત્રરૂપ મિન્ટુએ ઉત્પન્ન થવા સંભવિત હાઈ તે કથન અગ્ય નથી. તેમજ સમુદ્રમાંથી િંદુએ નીકળે તે સમુદ્રની ગભીરતા હણાય જાય એ વાતને તા સાવ પામશ (જડબુદ્ધિ જીવે!) પણ સ્વીકારતા નથી. તેથી તેમાં કાંઈ સાર નથી. વળી પૂર્વ પક્ષીએ "જે કાંઈ સારું હોય તે બધાના દ્વાદશાંગમાં જ સમવતાર કરવા ' ઇત્યાદિ‘ જ’ કારના અધ્યાહાર કરવા પૂર્વક જે વૃત્તિવ્યાખ્યાની સંગતિ કરી છે તે હકીકતમાં તા વૃત્તિકારના અભિપ્રાયથી વિરુદ્ધ જ છે, કેમકે એવા અયાહારથી ફલિત એ થાય છે કે દ્વાદશાંગ સિવાય બીજે કર્યાંય સુંદર છે જ નહિ ’ જે વૃત્તિકારને અભિપ્રેત નથી. १ यत्कापिल' दर्शनमेतद् द्रव्यार्थिकस्य वक्तव्यम् । शुद्धोदनतनयस्य तु परिशुद्धः पर्यवविकल्पः ॥ २ द्वाभ्यां नयाभ्यां नीत शास्त्रमुलकेन तथापि मिध्यात्वम् । यत्स्वविषयप्रधानत्वेनान्यन्यनिरपेक्षम् || ३ तीर्थकर वचन सग्रह विशेष प्रस्तारमूलव्याकरणी । द्रव्यार्थिकच पर्यवनयश्वशेषा विकल्पा अनयोः ॥ ૧૭ પ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy