SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારિતાને કાળ : ચરમપુદ્ગલપરીવત अयं मार्गानुसारिभावः कदा स्यात् ? इत्येतत्कालमानमाह मग्गाणुसारिभवो जायई चरमंमि चेव परिअट्टे । गुणवुड्डीए विगमे भवाभिनंदीणदोसाण ॥१७॥ [मार्गानुसारिभावो जायते चरम एव परावर्ते । गुगवृद्धया विगमे भवाभिनन्दिदोषाणाम् ॥१७॥] मगाणुसारिभावोत्ति । भवाभिनन्दिना दोषाणांक्षुद्रो लाभरतिदीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवभिनन्दी स्यान्निष्फलारम्भसङ्गतः ।। इति योगदृष्टि. (७६) (यो बि. ८१) लोकोक्तानां विगमे सात गुणवृद्धथा चरमे पुद्गलपरावर्त एव मार्गानुसारिभावो भवति, अपुनबंधकादेर्मागोनुसारिप्रौढप्रज्ञानुगतत्ववचनात, तस्य तावत्कालमानत्वात् । अत एव वचनौषधप्रयोगकालश्वरमपुद्गलपरावत्त एवोक्तो व्यवहारतः, निश्चयतस्तु ग्रन्थिभेदकालः, तत्रापि ग्रन्थिभेदकाल एव (अ)न्यूनत्वेन पुरस्कृतः । तथा चोपदेशपदसूत्रवृत्ती (४३२-४३३)'घमिच्छत्तो कालो एन्थ अकालो उ होई णायव्यो। कालो उ अपुणबंधगांभई धीरेहिं णिाट्टो ।। २णिच्छयओ पुण एसो विन्नेओ गंठिभेअकालोउ । एयांम विाहसयपालणाउ आरोग्गमेयाओ ॥ घनं महामेघावलुप्तसकलनक्षत्रादिप्रभाप्रसरभाद्रपदाद्यमावास्यामध्यभागसमुद्भूतान्धकारनिाबडं मिथ्यात्वं तत्त्वविपर्यासलक्षण यत्र स तथा, कालश्वरमपुद्गलपरावक्तव्यातरिक्त शेषपुद्गलपरावरीलक्षणोऽत्र [માનુસારપને કાળ-ચરમાવર્ત]. આ માર્ગાનુસારી પણું ક્યારે પ્રાપ્ત થાય? એ જણાવવા એનું કાલપ્રમાણ દેખાડતાં પ્રકાર કહે છે – ગાથાર્થ :-ભવાભિનંદીપણુના દોષ દૂર થએ તે ગુણવૃદ્ધિ થવાના કારણે ચરમપુદગલપરાવર્તામાં જ માર્ગોનુસારપણું પ્રાપ્ત થાય છે. ભવાભિનંદી છવ ક્ષુદ્ર, માંગણીયા, હંમેશાં દીન, મત્સરી, ભયભીત, શઠ, મૂખ અને સર્વત્ર અતત્વના અભીનવેશના કારણે નિષ્ફલા ભી હોય છે' યોગદષ્ટિ સમુચય ગ્રંથના આ ૭૬માં લેકમાં કહેલા ભવાભિનંદીદોષનો નાશ થએ તે ગુણવૃદ્ધિ થવા દ્વારા ચરમપુદ્ગલપરાવર્તામાં જ માર્ગોનુસારભાવ પેદા થાય છે, કેમકે માર્થાનુસારતાને પ્રાગ્ય જે પ્રોઢ પ્રજ્ઞા જોઈએ તે અપુનબંધકાદિમાં જ હોવી કહી છે. અને અપુનબંધક વગેરેને કાલ તે આટલે (ચરમાવર્ત જેટલી જ છે. આમ આ કાલમાં જ અપુનબંધકપણમાં પ્રૌઢપ્રજ્ઞા આવતી હોવાથી જ વચનૌષધ પ્રયોગકાલ (જિનવચનને અનુસરીને વર્તવું એ વચનૌષધ પ્રયોગ. તેની ધારી ગુણકર અસર જેમાં થાય તે પાકી ગએલે કાલ) પણ, વ્યવહારથી ચરમપુદ્ગલ પરાવત્ત જ કહ્યો છે, અને નિશ્ચયથી ગ્રન્થિભેદકાલ કહ્યો છે. આ બેમાંથી પણ પરિપૂર્ણતયા યેાગ્ય હોવા રૂપે (અથવા અલપકાળમાં ધારી અસર ઉપજાવનાર હોવાના કારણે) ગ્રન્થિભેદ કાલ જ તેના કાલ તરીકે મુખ્ય કરાયો છે. શ્રી ઉપદેશપદસૂત્રમાં કહ્યું છે કે “ અહીં વયોવધ પ્રયોગ માટે ગાઢ મિથ્યાત્વને કાલ અકાલ જ ગુ. આ કુતબ ધક વોર અવસ્થાને કાલે જ ધીરપુરુષો વડ કાલ તરીકે કહેવાય છે. વળી નિશ્ચયથી તો ગ્રથિભેદકાલ જ એ કાલ તરીકે જાણો, કેમકે એ પછી જ સદા વિધિપૂર્વક પાલન થવાથી વચનૌષધપ્રયાગ આરોગ્ય બક્ષે છે.” આની વૃત્તિમાં પણ કહ્યું છે કે જેમાં કાળા ભમ્મર વાદળાઓના કારણે બધા નક્ષત્રો વગેરેનો પ્રકાશ નષ્ટ થઈ ગયો છે તેવી ભાદરવા મહિના વગેરેની અમાસની મધ્યરાત્રીએ છવાએલા ગાઢ અંધકાર જેવા તત્ત્વવિપસાત્મક ગાઢ મિથ્યાત્વવાળો અચરમપુદ્ગલપરાવને કાલે આ વચનૌષધ પ્રયોગ માટે અકાલ=નવસર જાણવો. જ્યારે १ घनमिथ्यात्वः कालोऽत्राकालस्तु भवति ज्ञातव्यः। कालश्चापुनर्बन्धकप्रभृति(रनिर्दिष्ट: ॥ २ निश्चयतः पुनरेपो विज्ञेयो ग्रन्थिभेदकालस्तु । एतस्मिन् विधिसदापालनाया आरोग्यमेतस्माद ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy