________________
ભાવ પ્રકરણ.
૭૫
અર્થ:-- રંગના ) દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય (વિ) અને અંતરાય કર્મમાં (વિજુવા ) ઉપશમ વિના (હૃતિ વારિ) ચાર ભાવ હોય અને (વેયા નામજોr) વેદની, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મમાં (૩વસમમી) ઉપશમને મિશ્ર (ત્રિામ) રહિત બાકીના ત્રણ ભાવ હોય. ૯. - વિવેચન --દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હોય. આ કર્મોનો ઉપશમ થતો નથી માટે દયિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક એ ચાર ભાવ હોય. તેમાં પણ કેવલજ્ઞાનાવરણીય અને કેવલદશનાવરણીયના વિપાકેદયના વિષ્કભનો અભાવ હોવાથી તેના ક્ષોપશમન અસંભવ છે. બાકીના ચાર કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્રને વિષે આપશમિક અને મિશ્ર તે ક્ષાપશમિક એ બે વિના બાકીના ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય.
કર્મોને વિષે ભાવનો યંત્ર. | કર્મ. | જ્ઞાના દર્શ0 | વેદ | મોહ | આયુબ નામ, ગોત્ર. અંત | ભાવ. ૪ | ૪ ૩ | ૫ | ૩ ૩ | ૩ | જ
હવે સાતમું ગતિદ્વાર કહે છે -- चउसु वि गइसु पण पण, खाइअ परिणाम हुंति सिद्धीए । अह जीवेसु अ भावे, भणामि गुणठाणरूवेसु ॥१०॥
અર્થ:--(રકુ નિ જરુ) ચારે ગતિમાં (gr gr) પાંચ પાંચ ભાવ હોય છે. (સિદ્ધીપ) સિદ્ધગતિમાં ( હારૂ૩) ક્ષાયિકભાવ અને (પરિણામ ) પરિણામિકભાવ એ બે (ફુતિ ) હોય છે. (અg ) હવે (ગુદાનg ) ગુણસ્થાનરૂપ ( નવેસુ ) માં ( વે) ભાવ (મળrfમ) કહું છું. ૧૦.
વિવેચન –નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં પાંચે ભાવ હોય છે. તે આવી રીતે –પશર્મિક ભાવે ઉપશમ સમતિ ૧, ક્ષાયિકભાવે ક્ષાયિકસમ્યકત્વ ૨, ક્ષાપથમિક ભાવે ઇંદ્રિયા ૩, ઔદયિક ભાવે નરકગત્યાદિ ૪, પારિણમિક ભાવે જીવત્વાદિ ૫, પાંચમી સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પરિણામિક બે જ ભાવ હોય છે. તેમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે અને છેવત્વ પારિણામિકભાવે હોય.
હવે ગુણસ્થાનરૂપ જીવમાં એટલે ગુણસ્થાને વર્તતા જેમાં ભાવે કહું છું – मीसोदयपरिणामा, एए भावा भवन्ति पढमतिगे। अग्गे असु पण पण, उवसम विणु हुंति खीणमि ॥११॥