________________
૩૬
પ્રકરણ સંગ્રહ.
' અર્થ – ૪) ચોથા આરામાં (નિશાળિખા) પચાસ લાખ કરોડ સાગરોપમ ગયા ત્યારપછી અનુક્રમે અજિતાદિક તીર્થકરો (વીસ) ત્રેિવશ થયા. તથા () અગ્યાર ચક્રવર્તી થયા. (તર્દિ) તેમાં (સી) અજિતનાથને વખતે બીજા સગર ચક્રવતી થયા, (મધ) ત્યારપછી ત્રીજા મઘવ ચક્રવત્તી અને (iqમા) થી સનકુમાર ચકી એ બે ધર્મનાથ અને શાંતિનાથની વચ્ચે થયા. પછી ( સંતી સુંશુ યર) પાંચમાં શાંતિનાથ, છઠ્ઠા કુંથુનાથ અને સાતમા અરનાથ એ ત્રણ તીર્થકરના ભવમાં જ ચક્રવત્તી થયા, (તુમ્મ) આઠમા સુભૂમ નામના ચક્રવત્તી અરનાથ અને મલ્લિનાથના આંતરામાં થયા, (મામા) નવમા મહાપદ્મ નામના ચક્રવતી મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા. ૨૨. हरिसेण जओ बभुत्ति, नव बला अयल विजय भद्दा य । सुप्पह सुदंसणाणंद-नंदणा रामबलभद्दा ॥ २३ ॥
અર્થ –(હા ) દશમ હરિષણ નામના ચક્રવત્તી () અને અગ્યારમા જય નામના ચક્રવતી નમિનાથ અને નેમિનાથના આંતરામાં થયા, (વંત્તિ) બારમા બ્રહાદત્ત નામના ચકવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરમાં થયા.
(Rા વટા) હવે નવ બળદેવ કેવી રીતે થયા તે કહે છે. તેમાં (૧૪) પહેલા અચળ નામના બળદેવ શ્રેયાંસનાથને વારે થયા, (વિશે ) બીજા વિજય નામના બળદેવ વાસુપૂજ્યને વારે થયા, (મદા ) ત્રીજા ભદ્ર નામના બળદેવ વિમલનાથને વારે થયા, (gg) ચેથા સુપ્રભ નામના બળદેવ અનંતનાથને વારે થયા, (હું ) પાંચમા સુદર્શન નામના બળદેવ ધર્મનાથને વારે થયા, (ગા) છઠ્ઠા આણંદ નામના બળદેવ અને (iii) સાતમા નંદન નામના બળદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, (રામ) આઠમા રામચંદ્ર નામના બળદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયાં અને (રમા ) નવમાં બળભદ્ર નામના બળદેવ નેમિનાથને સમયે થયા. ૨૩ विण्हु तिविट्ठ दुविठ्ठ, सयंभु पुरिसुत्तमे पुरिससीहे । तह पुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ॥ २४ ॥
અર્થ –(વિજદુ) નવ વાસુદેવ આ પ્રમાણે થયા છે. વિવિ) પહેલા ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, (વિટ્ટ) બીજા દ્વિપૃષ્ઠ નામના વાસુદેવ વાસુપૂજ્યને વારે થયા, સયંમ્ ત્રીજા સ્વયંભૂ નામના વાસુદેવવિમળનાથને વારે થયા, (કુચિપુ) ચેથા પુરુષોત્તમ નામના વાસુદેવ અનંતનાથને વારે થયા,