________________
૨૯૦.
પ્રકરણસંગ્રહ.
एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः,
पुण्यापुण्यप्रचयविगमान्मोक्षमेकः प्रयाति । सङ्गानूनं न भवति सुखं न द्वितीयेन कार्य,
तस्मादेको विचरति सदाऽऽनन्दसौख्येन पूर्णः ॥२७॥
અથર–આ સંસારમાં (પ ) પાપકર્મથી (પ) જીવ એકલે જ (7) નરકમાં (પતિ) પડે છે. (પુથાત્ ) પુકમથી () પોતે એકલો જ (સ્વ) સ્વર્ગો (ચાંતિ) જાય છે, તથા (પુથાપુચકવિતામ) પુણ્ય અને પાપના સમૂહનો સદંતર નાશ થવાથી (પ) એકલો જ જીવ (મોક્ષ) મોક્ષમાં (પ્રથાતિ ) જાય છે. આ જગતમાં (સાત) સ્વજનાદિકના સંગથી (નૂનં) નિચે (સુલ ) સુખ (ર મતિ) પ્રાપ્ત થતું નથી, (દ્વિતીન ) બીજા કેઇ વડે (વાર્થ ન ) કાર્યની સિદ્ધિ થતી નથી. (તસ્મત્ત ) તેથી (સવા) હમેશાં (માનતૌન) આત્માનંદરૂપ સુખે કરીને (પૂર્ણ) પૂર્ણ એવા ગીજન (૫) એકલા જ (વિરત ) વિચરે છે.
વિશેષાર્થ –હે આત્મા ! આ જગતમાં તારે કેઈના સંગની અપેક્ષા જ નથી. બે વસ્તુ ભેળી થયે તે ઊલટે ખડખડાટ થાય છે, તેથી અન્ય વસ્તુને કે મનુષ્યના સંયોગની ઈચ્છા કર્યા સિવાય માત્ર એકલા આત્માનું જ હિત કરવા તરફ પ્રવૃત્તિ કરવી, અને તેમાં જ આનંદ માનવ એગ્ય છે. અન્યના સંગની ઈચ્છા કરીશ અને તેના સંગથી આનંદ માનીશ, તો તેના વિશે અવશ્ય શેક કરે પડશે અને આત્મહિતમાં હાનિ થશે. તેથી મહાયોદ્ધાની જેમ એકલા જ આત્મહિતમાં તત્પર થવું. એક અધ્યાત્મવેત્તા કહે છે કે –
અનુભવીએ એકલા, આનંદમાં રહેવું રે;
ભજવી ભગવંતને, બીજું કાંઈ ન કહેવું રે. અનુભવી ” આ કવિતાનું રહસ્ય અવશ્ય મનન કરવા જેવું છે. ર૭. મોક્ષ સાધવામાં મનને નિગ્રહ કારણભૂત છે, તે મન જ દુર્ભય છે, તે બતાવે છે – त्रैलोक्यमेतद्बहुभिर्जितं यै-मनोजये तेऽपि यतो न शक्ताः। मनोजयस्यात्र पुरोहि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति २८
અર્થ -( ) જે ( દુમિ ) ઘણા પ્રાણીઓએ ( પતા) આ (રેરો)