SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ ૨૭૭ અથ – હે આત્મા! (૫) ત્વચા, (માંસ) માંસ, (મેવો) મેદ-ચરબી, () હાડકા, (પુરી) વિષ્ઠા અને (મૂત્ર ) મૂત્રવડે (પૂ) ભરેલા ( ) આ જડ શરીરને વિષે (ાશં) કેમ (?) તને (અનુi ) પ્રીતિ થાય છે ? કેમકે (સાક્ષાત) સાક્ષાતપણે આ આત્મિક ગુણોને (ઇ) જેનાર, () અને (વા) કહેનાર, (૨) અને (વિવેપ) વિવેકરૂપ-સત્ અસ નું વિવેચન કરનાર (તાવ) તે પોતે જ છે, તો પછી () આ પ્રમાણે ( વિમું મુહાસિ) તું કેમ મુંઝાય છે? શરીર ઉપર કેમ મેહ રાખે છે? વિશેષાર્થ – હે ચેતન ! જે શરીર ચામડી, માંસ, ચરબી, વિષ્ટા અને મૂત્ર વિગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે તેમાં તેને રાગ અવિચારિતપણે શા માટે થાય છે? હે ચેતન! સાક્ષાતપણે સર્વ પદાર્થોને જાણનાર, યથાર્થપણે બતાવનાર અને તેનું વિવેચન કરનાર તું પિતે જ છે, તે હવે એવા અશુચિ પદાર્થોમાં રાગ પામી કેમ મૂઢ થાય છે? કેમકે ખરેખરું જાણપણું તે તે જ કહેવાય કે જે રાગાદિક મેહમાં ફસાયે નહીં તે વિષે શ્રી શીલાંગસૂરિએ આચારાંગની ટીકામાં કહ્યું છે કે – "तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्ति-दिनकरकिरणाग्रतः स्थातुम् ? ॥" અર્થ –(7) તે (જ્ઞાન) જ્ઞાન જ (૨ મવતિ) હેતું નથી કે (મિન) જે જ્ઞાન (હિ) ઉદય પામે સતે (ાવાદઃ ) રાગને સમૂહ (મિતિ) વિસ્તાર પામે, કેમકે (વિનાશિTUTછતા) સૂર્યના કિરણેની પાસે (૨થાનું) રહેવાને (રમત) અંધકારની (રજિ:) શક્તિ (તતિ ) કયાંથી હોય? ન જ હોય. ૬. ધનની અનિત્યતા દેખાડવાપૂર્વક તેનું દુઃખહેતુપણું કહીને તેને ત્યાગ કરવા માટે ઉપદેશ આપે છે – धनं न केषां निधनं गतं वै ?, दरिद्रिणः के धनिनो न दृष्टाः । दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति मे विचारः७ કે અર્થ-કદાચ દ્રવ્યની મૂછવડે પ્રાણીઓ આ સંસારમાં મેહ પામતા હોય તે તેને ઉપદેશ આપે છે કે-(ii) કનું (બ) ધન (નિધનં) વિનાશને ( વૈ) નથી પામ્યું ? તથા (જે) કયા ( ડિ ) દરિદ્રીઓ (ઘનિનો) ધનવાન થયેલા (ર દg ) નથી જોયા? અર્થાત્ ધનવાન હોય તે નિર્ધન થાય છે અને નિર્ધન હોય તે ધનવાન થાય છે, તેથી (અર ) આ ધન મેળવવા માટે (સુસૈદેતુ) દુઃખનું જ એક-અદ્વિતીય કારણરૂપ (તિgori) અતિતૃષ્ણને (અથવા) તજી દઈને મનુષ્ય (સુણી રસાત) સુખી થાય છે, (ર) એમ ( વિવાર:) મારા વિચાર–મારું મંતવ્ય છે. ૭.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy