________________
૨૭૬
પ્રકરણસંગ્રહ. ( ) જે પ્રાણું (ક) મનહર અને (૪) પ્રિય (મો) ભેગે (૪ ) પ્રાપ્ત થયા છતાં પણ (જિદિ ગુદા) તેની તરફ પીઠ કરે છે, તથા (સાદી) પિતાને સ્વાધીન એવા (મો) ભેગને (ર) ત્યાગ કરે છે, (દુ) તે જ પ્રાણી (વા ઉત્ત) ખર ત્યાગી છે એમ (સુદ) કહેવાય છે.?
એક જ શરીર ક્યા ક્યા પ્રાણીઓને કેવા કેવા સુખ-દુઃખના સાધનભૂત થાય છે ? તે દેખાડે છે – भोगार्थमेतद्भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै । जाता विषं चेद्विषया हि सम्यग्-ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ?
અર્થ–(અવિના) સંસારી જીવોને (પતિ) આ (ર૬) શરીર (મળ) ભેગને માટે થાય છે અને (પત) એ જ શરીર (વિટ) નિ (વિના ) ચોગીઓને (જ્ઞાનાર્થ) જ્ઞાનને માટે થાય છે (હિ) કારણ કે (૧) જે (વિવાદ) આ વિષયે જેમને (રાશાનાત) સાચા જ્ઞાનથી (વિવું) વિષરૂપે (વાતા ) થયા છે-જાણવામાં આવ્યા છે, ( તતઃ) તે તેમને (સુપરજ) આ મૃતક જેવા શરીરની (પુથા) પુષ્ટિવડે (f) શું ફળ છે? કાંઈ જ નથી. ૫.
વિશેષાર્થ–સંસારી પ્રાણીઓ આ શરીર ભોગને માટે છે એમ કલ્પી તે દ્વારા તેનું સફળ પણું કરવા ચાહે છે અને જ્ઞાનીઓ ફક્ત જ્ઞાનના સાધનભૂત તે શરીરને જાણી તેનું સફળ પણું કરવા ચાહે છે. જે સ્વપરનું વિવેચન કરવાથી વિષયસુખ વિષતુલ્ય ભાસ્યા હોય તે પછી મૃતક જેવા આ જડ શરીરની પુષ્ટિથી શું ફળ છે ? કાંઈ જ નથી. પ્રાણુઓની આવી ભિન્ન ભિન્ન માન્યતાને માટે કહ્યું છે કે-“જે માણવા તે સિવા” (જે આશ્રવે છે તે જ પરિશ્રવે છે. ) એટલે કે મેહવાળા પ્રાણીઓને કર્મબંધના જેટલા કારણે છે તેટલા જ (તે ને તે જ) તત્ત્વજ્ઞાનીઓને મોક્ષ સાધવાના કારણે છે. તેથી મોક્ષના અથી પ્રાણીઓએ પ્રાપ્ત થયેલા દરેક બાહ્ય સાધનને શુભ ઉપયોગ જ કરવો ઉચિત છે; વિનાશી શરીરનું પિષણ કરવામાં તત્પર થવું ઉચિત નથી. જે યથાયોગ્યપણે શરીરને ઉપગ કરવામાં ન આવે તો તે શરીર જ અનંત ભ સુધી દુખનું સાધન થાય છે, કારણ કે જગતમાં શરીર અને મન સંબંધી દુઃખ પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે, એમ શાસ્ત્રના તત્વને જાણનારા કહે છે.
શરીરનું પિષણ કરવામાં મેહ જ મુખ્ય કારણરૂપ છે, તેથી તે મેહ વિવેકીએ ત્યાગ કરવા યોગ્ય છે. એવા આશયથી પિતાના આત્માને જ બોધ આપે છેत्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र-पूर्णेऽनुरागः कुणपे कथं ते ?। द्रष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम्?६