________________
૨૫૦
પ્રકરણસ ગ્રહ.
અહીં વલાવવાના અધિકાર માટે નર શબ્દવડે પ્રાયે સ્ત્રી જાણી લેવી. સ્ત્રી જ્યારે છાશ લેાવે છે ત્યારે એ પગ પહેાળા રાખે છે અને કટિપ્રદેશને વિષે સંકીણુ થાય છે, તેની પેઠે લેાક પણ નીચે પહેાળા પહેાળા છે અને ચઢતા ચઢતા મધ્ય ભાગને વિષે સંકીણ છે. વળી લેાવતાં બન્ને હાથ કટિપ્રદેશે રાખવામાં આવે છે ત્યારે એ કાણીના વચલા ભાગમાં કટિપ્રદેશથી હૃદય સુધી ચઢતા વિસ્તાર થાય છે, અને ત્યાંથી ઉપર મસ્તકદિશિ સંકીર્ણ થાય છે તેમ લેાક પણ મધ્યભાગથી ઉપર ચઢતાં પાંચમા દેવલેાક સુધી વિસ્તાર પામેલ છે. ત્યાંથી વળી સંકીણું થાય છે. તે માટે લેાવનારી સ્ત્રીના આકારનું હૃષ્ટાંત કહ્યું છે.
એ લેાકમાં ક્યા ક્યા પદાર્થો છે ? તે કહે છે:-~
–
( ૩ત્તિ ) ઉપજવું, ( નાલ ) નાશ પામવું અને ( ધ્રુવનુળ ) નિશ્ચળ રહેવું વિગેરે ગુણા છે જેને વિષે એવા ( ધમ્માછલહિપુનો) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય તથા કાળ–એ છ દ્ર॰ચાવડે પરિપૂર્ણ ભરેલા છે. ।। ૨ ।
અવતરણ:-કેટલાએક પરદની એમ કહે છે કે લેાક બ્રહ્માએ ઉત્પન્ન કર્યા છે, વિષ્ણુ પાલન કરે છે, મહાદેવ સંહાર કરે છે, શેષનાગ, કાચા અને કામધેનુ તેને ધારણ કરી રહ્યાં છે. તેનુ નિરાકરણ કરવા માટે કહે છેઃ— केण वि न कओ न धओ-ऽणाहारो नहठिओ सयंसिद्धो । अहमुहमहमल्लग - ठिअलहुमल्लगसंपुडसरिच्छो ॥ ३ ॥
અ:—મા લેાક ( જે વિ) કોઇએ પગુ (નદ્દો ) ઉત્પન્ન કર્યા નથી, (ન ઘો ) કેાઇએ પણ ધારણ કર્યા નથી, ( અળાāારો ) નિરાધાર રહેલા છે, સર્વ પદાર્થ લેાકને આધારે છે, (નો) લેાકાકાશને વિષે સ્થિત છે, (સત્તદો સ્વયં'સિદ્ધ છે. હવે એ લેાકના આકાર પ્રકારાંતરે કહે છે-( મુદ્દે ) અધેામુખ એટલે ઉંધા રાખેલા જે (મમહુવા) માટેા શરાવ (જિન્નરુત્તુમાસઁપુરુ ) તેની ઉપર રાખેલ ન્હાના શરાવના સંપુટ (રો) સરખા આ લાકના આકાર છે. ગા पयतलि सग मज्झेगा, पण कुप्परि सिरतलेगरज्जु पिहू । सो चउदसरज्जुच्चो, माघवइतलाओ जा सिद्धी ॥ ४ ॥
અ:—( યતહિ) પહેલાં જે વૈશાખસ્થાનસ્થિત મનુષ્યને આકારે લાક કહ્યો તે પગના તળિયાને ઠેકાણે ચારે દિશાએ ( સજ્જ ) સાત રાજપ્રમાણ ( દૂિ ) પહેાળા છે; ( મન્થેના) અને મધ્ય ભાગ જે પુરુષાકારને વિષે નાભિનું સ્થાન છે ત્યાં એક રાજપ્રમાણ ચારે દિશાએ પહેાળા છે, (ઝુરિ ) બન્ને હાથની કોણીના