________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
૧૩
એ જ રીતે કાઇક શુક્લપાક્ષિક ભવ્ય જીવ કાળાદિક કારણાને પામીને પેાતાની મેળે જ વિચારતા થકા સમ્યક્ત્વ પામે, તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય છે, તથા કાઇક ભવ્ય જીવ પૂર્વોક્ત કાળાદિક કારણ હાય પણ સદ્ગુરુના ચેાગે ઉપદેશ સાંભળી, મિથ્યાત્વના ત્યાગ કરી દેવ, ગુરુ અને ધર્મની સદ્ગુણારૂપ સમ્યક્ત્વને પામે તેને ઉપદેશસમ્યક્ત્વ કહીએ.
હવે ત્રણ પ્રકારે સમ્યકૃત્વ કહે છે.મૂ—તિવિનું ારા—રોગન—ટીવનમેન્હેં તુમાવવું। વાઝોવસમો વામય-વાદ્યમેદું વા હિયં ॥ ૩ ॥
અ—હે નાથ ! ( સુદ્ઘમવિર્દિ ) તમારા મતને જાણનારા ગણધરાદિકે ( T ) કારક, ( ત્તેન ) રોચક અને ( ટીવામે ) દીપક એ ભેદ્દે કરીને ( તિવિદ્યું ) ત્રણ પ્રકારનુ` સમ્યકૃત્વ કહ્યુ છે ( વા ) અથવા તેા (વાઓવલમ ) ક્ષાયેાપશમિક, ( સમિય ) ઔપમિક અને ( લાયમેદું) ક્ષાયિક એ ભેદ્દે કરીને પણ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ ( ર ) કહ્યુ છે. ૧૩
હવે કારકાદિક સમ્યકૃત્વનાં લક્ષણા કહે છે.
मू० - जं जह भणियं तुमए, तं तह करणम्मि कारगो होइ । रोअगसम्मत्तं पुण, रुइमित्तकरं तु तुह धम्मे ॥ १४॥
અ—હે નાથ ! ( તુમદ્દ ) તમે ( i ) જે ક્રિયાનુષ્ઠાનાદિક ( હ્રદૂ ) જે પ્રકારે કરવાનું ( અળિય ) કહ્યું છે, ( i ) તે ક્રિયાનુષ્ઠાનાદિ ( ૪૪ ) તે જ પ્રકારે ( મા ) કરવાથી ( જાને) કારક સમ્યક્ત્વ ( ોર ) હૈાય છે. ( ઘુળ ) વળી બીજી ( જ્ઞેશલમ્મત્ત ) રોચક સમ્યક્ત્વ તે ( તુટ્ટુ ધમ્મે ) તમારા ધર્મને વિષે ( મિત્તાં તુ ) રુચિમાત્રને કરનારું છે એટલે કે જિનેાક્ત ધર્મ કરવાની ઇચ્છા કરે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કાઇને ધર્મક્રિયા કરતા જોઈને સારું માને, પરંતુ પાતે ભારેક હાવાથી ક્રિયાનુષ્ઠાનાદિક કરી શકે નહીં, તેને રાચક સમ્યક્ત્વ કહીએ-કારક સમક્તિમાં ચારિત્રના પણ સમાવેશ જાણવા. ( ૧૪ )
હવે દીપક સમ્યક્ત્વ કહે છે.—
मू० - सायमिह मिच्छद्दिट्ठी, धम्मक हाईहिं दीवइ परस्स । दीवगसम्मत्तमिणं, भणंति तुह समयमईणो ॥ १५ ॥ અ—( સર્વામર્દ ) અહીં પોતે ( મિીિ ) મિથ્યાદષ્ટિ હાય એટલે