________________
૧૦
પ્રકરણસ ગ્રહ
તે મિથ્યાત્વ અનાદિ સપ વસિત ભાંગે જાણવું. એટલે મિથ્યાત્વના અંત થાય અને સમ્યક્ત્વ પામે ત્યારે એમ સમજવુ.
27
હવે સમ્યકૃત્વ કેટલે ભેદે હાય ? તે કહે છે:
मू० - तं चेगावहं दुविहं, तिविहं तह चउविहं च पंचविहं । તસ્થેવિદ્ નું સુદ્દ—પળીયમાવેલુ તત્તક્ ॥ ૮॥
અ— તં ચેવિદ ) વળી તે સમ્યક્ત્વ એક પ્રકારે, ( તુવિદ્દ ) એ પ્રકારે, ( તિવિદ્દે ) ત્રણ પ્રકારે, ( તદ્ઘ ) તથા ( વર્ણવતૢ ) ચાર પ્રકારે ( 7 ) અને ( પંચવિતૢ ) પાંચ પ્રકારે પણ આગમમાં કહ્યુ છે. તે ભેદોનુ સ્વરૂપ વિસ્તારથી કહે છે—( તત્ત્વવિદું ) તેમાં એક પ્રકારનું સમ્યક્ત્વ તે કહીએ કે (i) જે હે ભગવન્ ! ( સુદ્ઘ ) તમારા ( પીયમાવેલુ ) પ્રકાશ્યા જે જીવાદિક ભાવ-પદાર્થ તેને વિષે ( સત્તર ) તત્ત્વની રૂચિ હાય અર્થાત્ પરમાર્થ બુદ્ધિ હાય-અરિહંત દેવે જે તત્ત્વ ભાખ્યું તે જ સત્ય છે એવી શ્રદ્ધા હેાય તે જાણવુ. ૮
તે વિષે ચેાગશાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
""
रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते । जायते तन्निसर्गेण गुरोरधिगमेन च ॥
""
66
( ત્તિનો તત્ત્વપુ ) જિનેશ્વરે કહેલા તત્ત્વને વિષે ( વિ ) જે રુચિ તે (સમ્યક્ શ્રદ્ધાનમુત્તે) સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. ( તત્ત ) તે શ્રદ્ધાન (નિસTMળ ) સ્વાભાવિકપણે—પેાતાની મેળે ( ૨ ) અને ( ગુત્તષિવમેન ) ગુરુના ઉપદેશથી એમ એ પ્રકારે ( જ્ઞાયતે ) થાય છે.
""
હવે દ્વિવિધ સમ્યક્ત્વ ત્રણ પ્રકારે થાય છે તે કહે છે:
मू० - दुविहं तु दवभावा, निच्छं ववहारओ वि अहवा वि । મૂત્તુવિદ્ ધમાવા, निस्सग्गुवएसाओ, तुहवयणविऊहिं निद्दिट्टं ॥ ९ ॥
અ—( ૩ ) વળી ( દુષિતૢ ) એ પ્રકારનું સમ્યક્ત્વ તે ( ઘમાવા ) દ્રવ્યથી અને ભાવથી હાય છે, ( નિ ં વવદાઓ વિ) તથા નિશ્ચય અને વ્યવહારથી પણ હાય છે, ( અવા વિ ) અથવા ( નિમ્નજીવત્તા ) સ્વભાવથી અને બીજાના ઉપદેશથી પણ હેાય છે. એમ ( તુT ) તમારા ( વયવિહિં ) વચનને જાણનાર પુરુષાએ ( નિદ્દિકૢ ) કહ્યું છે–દેખાડયુ છે. ૯
હવે દ્વિવિધ સમ્યક્ત્વના જે ત્રણ પ્રકાર કહ્યાં તેનું લક્ષણ કહે છે:—