________________
૨૦૪
પ્રકરણસંગ્રહ.
બીજા સયતપણાને પામીને એક વાર અનેક વાર તે જ ભવમાં અથવા ખીજા ભવમાં કષાષકુશીલાદિ ચારિત્ર પામીને સિઝે. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવના આંતરે ત્રીજા ભવમાં પુલાકપણું પામીને સિદ્ધ થાય. ઇહાં બકુશાદિ કાઇક એક ભવમાં અકુશપણું પામીને કષાયકુશીલાદિ થઇને સિઝે, કોઇક એક ભવમાં ખકુશપણું પામી, ખીજા ભવમાં અન્ય એટલે પ્રતિસેવાકુશીલ ચારિત્ર તથા કષાયકુશીલ ચારિત્રવાળા થઇને સિઝે. એટલા માટે કહે છે કે—જઘન્ય એક ભવ કરે અને ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે. આઠે ભવમાં ચારિત્ર પામે તેમાંના કોઇક આઠ વાર અકુશપણાએ કરીને અને છેલ્લે ભવે કષાયકુશીલાદિ ચારિત્રયુક્તપણાએ કરીને તથા પ્રતિસેવાકુશીલત્વાદિ ચારિત્રપણાએ યુક્ત થઇને આઠ ભવ પૂરે. આઠ ભવથી વધારે ન કરે,
હવે ૨૮ સુ આકર્ષદ્વાર કહે છેઃ—
sat य जहनेणं, आगरिसुक्कोसओ कमेणेवं । पुलयस्स तिन्नि तिन्हं, सयग्गसो दुन्नि इक्को अ ॥ ८६ ॥
અઃ—જે અવસ્થામાં વતા હોય તે મૂકી ફરીથી તે અવસ્થા પામે તે આકર્ષી કહેવાય. તે આકષ એ પ્રકારે−૧ એક વ આશ્રી, ૨ ઘણા ભવ આશ્રી. પ્રથમ એક ભવ આશ્રી આકષ કહે છે:—પાંચે નિગ્રંથને ( જો ત્ર નદÀન ) જઘન્યથી એક જ આકર્ષક હોય એટલે એક જ વાર ચારિત્ર પામી મેાક્ષે જાય. ( પુિોલો મેળેવ ) હવે ઉત્કૃષ્ટથી આ પ્રમાણે આકષ જાણુવા, ( પુરુયસ્ત તિન્નિ) પુલાને ત્રણ આકષ હાય. ( તિરૢ ) બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણને ( સયો ) શત પૃથક્ક્સ આકષ હાય. ( દુન્નિ ) નિગ્રંથને એ આકર્ષ, એક ભવમાં બે વખત ઉપશમશ્રેણી કરે તેને આશ્રીને હાય. ( રો ય) અને સ્નાતકને એક જ હાય. ૮૬.
नाणभवे आगरिसा, हुंति जहनेण दोन्नि पंचहं । उक्कोसओ कमेणं, सत्त हवं ते पुलायस्स ॥ ८७ ॥
અર્થ :—હવે ( નાળમયે સરિસ્સા) નાના ભવ આશ્રી આકષ કહે છે:-- ( નસેનં ફોન પરૢ ) જધન્યથી સ્નાતક સિવાય બાકીના પાંચ નિગ્રંથને એ આકષ હાય છે. એક તે ભવમાં અને બીજો અન્ય ભવમાં હાય. ( પુછાયત્ત ) પુલાકને ( ગુજારો મેળ સત્ત વં તે ) ઉત્કૃષ્ટથી સાત આકષ હોય. પ્રથમ ભવે એક વાર અને ત્યારપછી મને ભવમાં ત્રણ ત્રણ વાર એમ સાત આકર્ષ થાય. ૮૭, सहस्सग्गसो उ तिन्हं, पंच नियंठस्स व्हायए नत्थि । दारं २८ અંતમુદુત્ત જાજો, હોર્ વ્રુષિ પુરુાયસ્સ ॥ ૮૮ ॥