________________
શ્રી પાંચનિગ્ર થી પ્રકરણ
૨૦૩
નિગ્રંથ અવશ્ય પડે. તેમાં ગુણુઠાણાના કાળક્ષયથી પડે તે અવશ્ય દશમે ગુણુઠાણે આવે ત્યાં કષાયકુશીલ કહેવાય. આયુષ્યક્ષયે પડે તે અવશ્ય દેવ થાય ત્યાં અવિરતિ હાય. તથા સ્નાતક સ્નાતકપણું મૂકીને અવશ્ય મેક્ષે જ જાય. એ પ્રમાણે ઉવસ પઠ્ઠાન દ્વાર જાણવુ.
હવે ૨૫ મું સંજ્ઞાદ્વાર ને ૨૬ મું આહારદ્વાર કહે છેઃ— हायनियंठपुलाया, नो उवउत्ता हवंति सन्नासु । સેના યુદ્દાવિ દુગ્ગા, (વારં૨૫) પટ્ટાઓ વુદ્ઘ ક્ષેત્તાERI || ૮૪ || (āાર ૨૬ )
અર્થ :-( પદ્દાનિયંત્રપુજાયા ) સ્નાતક, નિગ્રંથ અને પુલાક (નો ૩૫ ઉત્તા વંતિ સન્નાસુ ) સંજ્ઞાને વિષે ઉપયુક્ત ન હેાય, કારણ કે પ્રધાન જ્ઞાનાપયેાગે વર્તતા હેાવાથી આહારાદિને અતિ અભિલાષ ન હેાય. ( સેત્તા દુષિ ક્રુષ્ના ) બાકીના એટલે બકુશ તથા પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ તેવા પ્રકારના સંચમસ્થાનવાળા હેાવાથી અને પ્રકારના હાય. સંજ્ઞાવાળા પણ હાય અને સંજ્ઞા વિનાના પણ હોય.
હવે ૨૬ મું આહારદ્વાર કહે છેઃ—( "દ્દાઓ કુદ સેસટ્ટા) સ્નાતક આહારી પણ હાય અને અણુાહારી પણ હાય. તેરમે ગુણઠાણે કેવળી સમુદ્ધાત કરતાં ત્રીજો, ચેાથા અને પાંચમે એ ત્રણ સમય અાહારી પણ હાય; ખાકીના વખતે આહારી હેાય. તથા ચાદમે ગુણુઠાણે અણુાહારી જ હાય. સ્નાતક સિવાયના બાકીના પાંચ નિગ્રંથ આહારી જ હાય, કારણ કે અાહારી ઉપર કહેલી અવસ્થામાં તથા પરભવ જતાં વક્રગતિએ જ હાય, તે એમને નથી. ૮૪.
હવે ૨૭ મું ભવદ્વાર કહે છે—
पंच वि य जहन्नेणं, एगभवुक्कोसओ कमेणेवं । पुलयस्स तिन्नि तिन्हं, तु अट्ठ तिन्नेव इक्को य ॥ ८५ ॥ दारं २७
અ:-( પંચવિચ નન્નેળ ) પાંચ નિગ્રંથને જઘન્યથી ( પામવ ) એક ભવ હાય, એટલે તે જ ભવમાં મેક્ષે જાય. ( ડોસો ) ઉત્કૃષ્ટથી ( પુત્ત્ત ત્તિન્નિ) પુલાકને ત્રણ ભવ હાય. (તિન્દ્ તુ અટ્ઠ) અકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણ આઠ ભવ કરે. ( તિન્નેવ ) નિગ્રંથ ત્રણ ભવ કરે (શ્નો T) સ્નાતક એક જ ભવ કરે-તે જ ભવે મેક્ષે જાય. ૮૫.
ત્યાં પુલાક જઘન્યથી એક ભત્ર ગ્રહણને વિષે પુલાક થઇને કષાયકુશીલાદિ