________________
શ્રી પાંચનિગ્રંથી પ્રકરણ
૧૮૩
૫ યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ-જે આ સાધુ તપસ્વી છે એવી પ્રશંસા સાંભ ળીને સતાષ પામે-ખુશી થાય તે.
जो नाणदंसणतवे, अणुजुंजइ कोहमाणमायाहिं । सोनाणाइकुसीलो, कसायओ होइ नायवो ॥ २५ ॥
અર્થ :-( નો નાળŻસળતવે ) જે જ્ઞાન, દર્શન, તપને ( જોમાળમાંયાતૢિ ) ક્રોધ, માન, માયા સાથે ( અનુપુંર્ ) જોડે ( સો નાળા સીજો સાચો દોર ) તે જ્ઞાનાદિ કષાયકુશીલ હાય એમ ( નાયકો ) જાણવુ. ૨૫.
બીજા કષાયકુશીલના પાંચ પ્રકાર કહે છે:—
૧ જ્ઞાન કષાય કુશીલ—જે સંજવલન કષાયવત પોતાના ક્રોધ માન માયાને વિષે જ્ઞાનને વાપરે તે. ૨ દન કષાય કુશીલ—જે સંજવલન કષાયવંત પેાતાના ક્રોધ માન માયાને વિષે દનને વાપરે તે. ૩ તપ કષાય કુશીલ—જે સંજવલન કષાયવત પાતાના ક્રોધ માન માયાને વિષે તપને વાપરે તે.
चारित्तमि कुसीलो, कसायओ जो पयच्छइ सावं । मणसा कोहाईए, निसेवयं हो अहासुमो ॥ २६ ॥
અથ:-( વાiિમિલીહો ) ૪ ચારિત્ર કષાય કુશીલ ( જ્ઞત્તે ) જે સાધુ ( સાયકો ) ક્રોધિત થયા થકા ( સાવં યઋક્ ) શ્રાપ આપે તે. ( બ્રાસુજ્જુનો ) પ યથાસૂક્ષ્મ ય કુશીલ ( મળના હોદ્દાપ ) જે મનથી કષાય (નિસેવયં) સેવે પણ વચનાદિક વિષયમાં વિકાર કરે નહિ તે. (ì) હાય છે. ૨૬.
अहवाऽवि कसाएहिं, नाणाईणं विराहओ जो य । સો નાળાભીજો, નેત્રો વવાળમેળ ॥ ૨૭ ॥
અ:—( ગવાર્તાવ ) અથવા પણ (જ્ઞો ય ) જે ( સ ) કષાયેવર્ડ ( નાળાèળ વિાદો ) જ્ઞાનાદિકના વિરાધક ( સો નાળા સીટો ) તે જ્ઞાનાદિ કુશીલ જાણવા. ( મેળો યવાળમતૢિ ) એમાં વ્યાખ્યાનભેદે જ ભેદ જાણવા. ( એ વ્યાખ્યાનમાં પ્રકારમાત્રને ભેદ છે, પણ પરમાર્થ ભેદ નથી ) ૨૭.
अन्ने लिंगकुसीलं, तु तवकुसीलस ठाणए बिंति । નિભ્રંથો પુળ થાો મોકો નિમ્નો નો સો ॥ ૨૮