________________
^^
^^^
^,
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૭૯ તેમ અહીં જેનું ચારિત્ર (ગારપંજમવા) અતિચારરૂપી કાદવના સભાવથી મેલું થયેલ હોય (જો વડો હો નિજ થો) તે બકુશ નિગ્રંથ કહેવાય છે. ૧૨.
उवगरणसरीरेसुं, स दुहा दुविहोऽवि होइ पंचविहो । आभोगअणाभोगे, अस्संवुडसंवुडे सुहुमे ॥ १३ ॥
અર્થ –(8 ફુ) તે બકુશ નિર્ચના બે ભેદ. (વાળ) ૧ ઉપકરણ બકુશ એટલે વસ્ત્ર-પાત્રાદિક ઉપકરણની વિભૂષા કરવામાં પ્રવે તે અને (રણું) ૨ શરીર બકુશ એટલે કર-ચરણાદિક શરીરના અવયવોની વિભૂષા કરવામાં પ્રવર્તે તે. (સુવિહોવ ઘોર જંત્રવિદો) એ બંનેના પાંચ પ્રકાર છે. જે સાધુ આ અકૃત્ય છે એમ જાણતા તો આચરે તે (ગામોન) આભગ બકુશ, અણજાણતો કરે તે (અorrો) અણાભોગ બકુશ, મૂળગુણે અથવા ઉત્તરગુણે કરી સંવૃત થકે વતે તે (સંજુ) સંવૃત બકુશ, અસંવૃત થકે વર્તે તે (ગર્તપુર) અસંવૃત બકુશ અને (કુદુમે) નેત્ર, નાસિકા, મુખાદિકના મળને દૂર કરતા યથાસૂમ બકુશ જા . ૧૩.
હવે બકુશના મૂળ બે ભેદમાંથી ઉપકરણ બકુશનું સ્વરૂપ કહે છે– जो उवगरणे बउसो, सो धुवइ अपाउसेऽवि वत्थाइं । इच्छइ य लण्हयाइं, किंचि विभूसाइ भुंजइ य ॥ १४ ॥
અર્થ:–(જો વાળે વાલો) જે ઉપકરણ બકુશ હોય (તો) તે (સવારરવિ )ચોમાસા વિના પણ (વરથ૬) વસ્ત્રાદિક (પુવા) ઘવે (રૂછ જ ઇટ્ટથાઉં, વળી શરીરના સુખને માટે લક્ષણ-સુંવાળા વસ્ત્રની વાંછા કરે. (વિત્તિ વિમૂલા મુંગg ) વળી કાંઈક શરીરની શોભાને માટે વસ્ત્ર સમારે વાપરે. ૧૪.
तह पत्तदंडयाई, घट्ट मळं सिणेहकयतेयं । धारेइ विभूसाए, बहुं च पत्थेइ उवगरणं ॥ १५ ॥ અર્થ:– તદ) તથા વળી તે ઉપકરણ બકુશ ( વત્તા ) પાત્રા અને ડાંડાદિકને (પટ્ટ) કઠણ પથરવડે ઘસે, (મé) સુંવાળા પત્થરવડે મસળે, (સિદ) તેલ પ્રમુખે કરીને (ત્તેચં) તેજવાળાં કરે, પછી તેને (પ વિલાપ) શોભાને અર્થે ધારણ કરે. (જીવરક્ષા માટે તે સુંવાળા પાત્ર રાખવા કહ્યાં છે . (૪) તથા (૨૬) ઘણું એટલે જેટલાં વાપરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે તેથી અધિક (ાથે arri) ઉપકરણની પ્રાર્થના કરે-રાખવાનું છે. ૧૫.
હવે દેહબકુશનું સ્વરૂપ કહે છે