________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ “(જ્ઞા ટી તા મં) જ્યાં ગાંઠ છે ત્યાં સુધી આવે તેને પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય (દિમથકમ વીઘં) સામર્થ્યવંત થઈ ગ્રંથિ ભેદતાં બીજુ અપૂર્વકરણ હોય. (સમતપુનવરે ) અને સમ્યક્ત્વ પામવું જેની સન્મુખ રહ્યું છે તે જીવને (વિટ્ટી પુન) ત્રીજું અનિવૃત્તિકરણ હોય.” मू०-तत्थ वि गंठी घणराग-दोसपरिणइमयं अभिदंतो।
गंठिए जीवो वि हहा, न लहइ तुह दंसणं नाह !॥४॥
( તજ રિ) તિહાં પણ કાંઈક ઊણી એક કડાકડિ સાગરોપમ દરેક કર્મની સ્થિતિ કરી તે પણ (વરી ધારાવોufમચં) નિવિડ રાગ-દ્વેષના પરિ. સુમમયી ગાંઠને ગમતો ) અણભેદો થકા (હિ વો વિ) ગ્રંથિદેશને પામેલો જીવ પણ (દા) ઈતિ ખેદે (નહિ!) હે નાથ! (સુદ ચંf) તારું દર્શન શ્રીમુખે કહેલ સમ્યકત્વને (ર ) પામી શકે નહીં, કેમકે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે-અભવ્ય પણ અનેક વખત અકામનિર્ભર કરતો ગ્રંથિદેશ સુધી આવે છે. ૪.”
હવે જીવ જે રીતે ગ્રંથિભેદ કરે છે તે કહે છે – मू०-पहिलिय पिविलिय नाएण, को वि पज्जत्तसंनिपंचिंदि।
भवो अवड्डपुग्गल-परिअत्तावसेससंसारो ॥ ५॥
“(dસ્ટિા રિવિસ્ટિક નાપા) અહીં ગ્રંથિદેશ પામ્યા પછી પંથો અને કીડીઓના દષ્ટાંતે કરીને (વો વિ પSSત્તનિચિંદ્રિ) કેઈક પર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિય એવો (મgો અવદુપુરાત્ત્વત્રિવિણેલા ) અર્ધપુદગલપરાવર્ત બાકી સંસાર છે જેને એવો ભવ્ય જીવ હોય તે. ૫.
ભવ્ય જીવ શું કરે? તે ભાષ્યની ગાથાવડે લખે છે – "जह इह तिन्नि मणुस्सा, जंति पहं सहावगमणेणं ।
સ્ટાફનમીયા, તુવંતિ પર હો વો . ” “( ૪) જેમ અહીં કોઈક (તિ મજુસ્સા) ત્રણ મનુષ્ય (રવિમોજ ) સહેજે પ્રયજન વિના ગમન કરવાવડે (નંતિ પર્દ) અટવી માળે જાય છે. તેમાં ઘણી અટવી ઓળંગી ગયા. (શસ્ટિીફિશ્ચમમી) કાળ અતિક્રમ કરી અસુર વખતે ભય પામ્યા. એટલામાં તો ( તુતિ પત્તા જ રો રોત્ત) તુરત જ બે ચાર આવીને પ્રાપ્ત થયા.”