________________
ge ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo૩૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦
ooooooooooooooooooo૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos soooooooooooooooooooooooooooooooooooo
૦,૦૦
કિ70 0 0 0 0 0 0 0 0 0
आचार्य श्री देवेन्द्रसूरिविरचिता श्री सिद्धदण्डिकास्तव
V૦૦૦૦૦૦૦૦૦૦
-~
~-
~
जं उसहकेवलाओ, अंतमुहुत्तेण सिवगमो भणिओ। जा पुरिसजुगअसंखा, तत्थ इमा सिद्धदंडीओ ॥१॥
અર્થ –(f) જે (ઉત્તવાળો) કષભદેવને કેવળજ્ઞાન થયા પછી (અંતમુહુરેખા) અંતર્મુહૂર્ત પછી (સિવાનો મળિો ) મોક્ષગમન શરૂ થયું એમ કહ્યું છે તે (જ્ઞા પુરિતકુમારંવા) યાવત્ અસંખ્યાતા પુરુષ જુગ સુધી રહ્યું છે (તસ્થ રૂમા) તેમાં આ પ્રમાણે (તિરંગો) સિદ્ધદંડિકા-સિદ્ધિને પામેલાની સંખ્યા છે તે કહે છે.
વિવેચન –આ અવસર્પિણ કાળમાં ત્રીજા આરાની પ્રાંતે પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અન્તર્મુહૂર્ત મેક્ષમાર્ગ વહ્યો એટલે મોક્ષમાર્ગમાં જવાની શરૂઆત થઈ, ત્યારપછી તેમના વંશમાં અસંખ્યાતા પુરુષ જુગ સુધી એટલે અસંખ્યાતા પાટ સુધી મોક્ષગમન શરૂ રહ્યું તે જણાવનાર આ સિદ્ધદંડિકા પ્રકરણ છે. ૧.
सत्तुंजयसिद्धा भरहवंसनिवई सुबुद्धिणा सिट्ठा। जह सगरसुआणऽहावयमि तह कित्ति थुणिमो ॥२॥
અર્થ –(કદ સાસુમ) જેમ સગર ચક્રવર્તીના પુત્રોની આગળ (ગઠ્ઠામિ) અષ્ટાપદ પર્વત ઉપર (કુપુuિrt) સુબુદ્ધિ મંત્રીએ (મદુવંનિધ) ભરત ચકીના વંશના રાજાઓ (રતનું સિક્કા) શત્રુંજય પર્વત ઉપર સિદ્ધિપદને પામ્યાનું (વિજ્ઞા) કહ્યું છે (તદ) તેમ (પિત્તિયાં) કહેલા સિધ્ધને અમે (જુાિનો) સ્તવશું-કહેશું. ૨.