________________
૧૩
પ્રકરણસંગ્રહ દ્રિય થળચર ૧૦, (૪) જળચર ૧૧, (૩) ખચર ૧૨, (ના) નારકી ૧૩, (મ) ભવનપતિ ૧૪, (૨) વ્યંતર ૧૫, (ર) રવિ-સૂર્ય ૧૬, (વિ) વિધુ-ચંદ્ર ૧૭, () નક્ષત્ર ૧૮, () સુર-વૈમાનિક દે ૧૯, (ર) સમુદ્ર ૨૦, (મુતિ ) પંચંદ્રિય સંમૂછિમ તિર્યંચ ૨૧-એ એકવીશ પ્રકારના જીવો (ક) અસંખ્યાતા જાણવા. તથા () જગતના–લેકના (નમ-૫) નભ-આકાશ પ્રદેશ ૧, (ઘ) ધર્માસ્તિકાયના પ્રદેશ ૨,() અધમસ્તિકાયના પ્રદેશ ૩, (ા નિય) એક જીવના પ્રદેશ ૪, (ણિક) સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન ૫, (નિ) તથા નિગોદ શરીર ૬એ છ પણ અસંખ્યાતા જાણવા. તથા (હિ) સિદ્ધ ૧, (નિ ) નિગોદના જીવ રે, (ા લી) વનસ્પતિના જીવ ૩, (૨) સમય ૪, () પુદ્ગલ ૫, (બ) અભવ્ય જીવો ૬, (મ) ભવ્ય જીવો ૭, (૨) અલક ૮, (પ) પ્રતિપતિત-પડિવાઈ જી ૯ અને ( વ ) વનસ્પતિકાયની સ્થિતિ ૧૦-એ દશ અનંતા જાણવા ૫૦.
इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए। मुनिसिरिआनंदविमलसूरिवराणं विणेएण ॥ ५१॥
અર્થ() આ પ્રમાણે (મુનિસિરિમાનંવવિમ) મુનિશ્રી આનંદવિમલ નામના (સૂરિવરાળ) સૂરિવરના (વિgિ) વાનર નામના શિષ્ય(વાવ) પિતાને તથા અન્ય જીવોને માટે ( પુરાણ ) સૂત્રમાંથી ઉદ્ધરીને (વિજ્ઞાનપંજા સિયા) આ વિચારપંચાશિકા (મળિયા) કહી છે. ૫૧.
- ઇતિ શ્રી વાર્ષિ અપરના વિજયવિમળ- કે E વિરચિતા વિચારપંચાશિકા પ્રકરણ
સાથે સમાપ્ત.