________________
૧૩૪
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(gg) એ પૂર્વ ગાથામાં કહેલા (કપરો ) અપ્રદેશ પુદુંગલેથી જે (વિવ ) વિપરીત હોય, તેને (સવા) નિરંતર ( Rપણા ) સપ્રદેશ પુદગલ (નિવા) કહ્યા છે. એટલે કે જે પરમાણુઓ બે કે તેથી અધિક પરસ્પર મળેલા હોય, તે દ્રવ્યથી સપ્રદેશ પગલે જાણવા. જે બે આદિ પરમાશુઓના સ્કંધ બે આદિ આકાશપ્રદેશને અવગાહન કરીને રહેલ હોય તે ક્ષેત્રથી સપ્રદેશ પુદગલો જાણવા. જે પરમાણુસ્ક બે સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધીની ભિન્ન ભિન્ન આકાશપ્રદેશમાં સ્થિતિવાળા હોય તે સર્વે કાળથી સપ્રદેશ પુગે જાણવા તથા જે પરમાણુસ્ક ધ બે ગુણ વર્ણાદિથી આરંભીને અનંત ગુણ વદિવાળા હોય, તે સર્વે ભાવથી સપ્રદેશ પુગે જાણવા
હવે અપ્રદેશ અને પ્રદેશ યુગલનું અ૫બહુત કહે છે
( મા - વિપપસા) ભાવથી અપ્રદેશી પુદ્ગલે ( થો) સૈથી થોડા છે, તેનાથી ( તિરિ જ અવગુણ ) ત્રણ અસંખ્યગુણ છે એટલે ભાવથી કાળ અપ્રદેશી પુદગલે અસંખ્યગુણ છે, તેથી દ્રવ્ય અપ્રદેશી પુદ્ગલે અસંખ્યગુણું છે, તેથી ક્ષેત્ર અપ્રદેશી પુગલે અસંખ્યગુણા છે. ૪૭. खित्त अपएसगाओ, खित्ते सपएसऽसंखगुणियाओ।' વ-ર-મા સાપુતા, વિસત્રિા સુ મળિયા છે છ૮ છે
અર્થ–(વિત્ત મggarો) ક્ષેત્ર અપ્રદેશ પુદ્ગલેથી (રિજે રપપુર) ક્ષેત્ર સપ્રદેશ પુદ્ગલ (વસંવળિયા) અસંખ્યગુણા છે, તેથી (૧) દ્રવ્ય સપ્રદેશ પુદ્ગલો (વિદા ) વિશેષાધિક છે, તેથી ( ) કાળ પ્રદેશ પુદગલો વિશેષાધિક છે અને તેથી ( મા તપપલા) ભાવ સપ્રદેશ પુદગલો વિશેવાધિક (સુપ માળા ) સૂત્રમાં કહ્યા છે. ૪૮. ઈતિ સપ્તમ વિચાર:
હવે કડજુમ્માદિકના સ્વરૂપને આઠમો વિચાર કહે છે– कड तेउए य दावर, कलिउ य तह संहवंति जुम्माओ । अवहीरमाण चउ चउ, चउ ति दुगेगाओ चिटुंति॥४९॥
અર્થ-( ) કડ જુમ્મા, (તેv ) ત્રેતા જુમ્મા, (તાવ) દાવર જુમ્મા, (ાસ્ટિક ) કલિયુગ જુમ્મા-(કુમાર) એ ચાર જુમા છે. (ત સઘંતિ ) તે આ રીતે સંભવે છે–જે સંખ્યામાંથી (૨૩ ૪) ચાર ચાર (વહીમr ) કાઢતાં બાકી () ચાર રહે, તે કડજુમ્મા, () ત્રણ રહે તે ત્રતા જુમ્મા, (દુ) બે રહે તે દાવર જુમ્મા અને (garો છિંતિ) એક રહે તે કલિયુગ જુમાં જાણવા. ૪૯.