________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ
૧૦૭ જન તથા એક ગાઉ ભૂમિમાં અવગાહીને રહ્યો છે. () અને બીજા બે કુંડલ તથા રુચક પર્વ ( ) હજાર હજાર યોજન ભૂમિમાં (માતા) અવગાહીને રહ્યા છે. ૫૫. - હવે તે પર્વતના નીચે, વચ્ચે તથા ઉપરના વિધ્વંભનું માન કહે છે – भुवि दससय बावीसा, मज्झे सत्त य सया उ तेवीसा। सिहरे चत्तारि सया, चउवीसा मणुअ कुंडलगा ॥ ५६ ॥
અર્થ –પહેલા બે પર્વતનો વિષ્કભ કહે છે-સમાન (મુવિ) ભૂતળની અપેક્ષાએ (તળેટીએ) ( ર) વાઘીલા) એક હજાર ને બાવીશ જનને વિસ્તાર છે, (મ) મધ્ય ભાગમાં (ત્ત જ નથી તેવીસા) સાત સો ને ત્રેવીશ
જનને વિસ્તાર છે અને (સિદ) શિખર ઉપર (વત્તરિ તથા વડવા ) ચાર સે ને ચોવીશ એજનને વિસ્તાર છે. આ પ્રમાણે (મજુમ હું ૮ ) માનુઉત્તર અને કુંડલ પર્વતને વિષ્કભ-વિસ્તાર જાણ. ૫૬.
હવે ચક પર્વતનો ત્રણે સ્થાનનો વિસ્તાર એ બન્ને પર્વતે કરતાં ભિન્ન છે. તે કહે છે – दस सहसा बावीसा, भुवि मज्झे सगसहस्स तेवीसा। सिहरे चउरो सहसा, चउवीसा रुअगसेलंमि ॥ ५७ ॥
અર્થ– અ નિ ) રુચક પર્વતને (મુવિ) પૃથ્વીની સપાટી પર ( સદા વાવીરા) દશ હજાર ને બાવીશ યોજનાનો વિસ્તાર છે, (મ) મધ્યભાગમાં ( સ
તેવા ) સાત હજાર ને વેવીશ યાજનનો વિસ્તાર છે, તથા (સિદ) શિખર પર ( સદા વડવાસા) ચાર હજાર ને વીશ જનને વિસ્તાર છે. ૫૭.
હવે પૂર્વે કહેલા બે પર્વતે કરતાં આ રુચક પર્વતના શિખર પર જે વિશેષ છેતે કહે છે – रुअगसिहरे चउदिसि, बिअसहसेगेगचउथिअट्ठ । विदिसि चउइ अ चत्ता, दिसिकुमरी कूड सहसंका ॥५८॥
અર્થ –વલયાકારવાળા (ફરજીસ) રુચક પર્વતના ચાર હજાર ને વીશ જનના વિસ્તારવાળા શિખરભાગના ચાર વિભાગ કરવા. એટલે દરેક વિભાગ એક હજાર ને છ જનને થાય છે. તેના પ્રથમ ભાગને મૂકીને (વિક ) બીજા