________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ. નવમા કૃષ્ણ વાસુદેવે (દવિ કાળું નીવા સા) જાનથી કાંઈક નીચે સુધી તેને ઉપાડીને ઉંચી કરી હતી. ૨૨.
(તિ ટિશિાાાં સુતી | ૨ ) હવે ચોથું શાશ્વત ત્યદ્વાર કહે છે – इक्कारअहिअपणसय, सासयचेइअ नमामि महिवलए। तीसं वासहरेसु, वेयड्डेसुं च सयरिसयं ॥ २३ ॥
અર્થ –(મહિવા) પૃથ્વી વલયમાં-તિર્યકમાં રહેલા (રહિમgણા) પાંચ સો ને અગ્યાર (સાસા ૩) શાશ્વત જૈને (નમામિ) હું વંદના કરું છું. (ઊર્ધલેકમાં જે ૮૪૭૦૨૩ ચૈત્ય તથા અધોલોકમાં ૭૭૨૦૦૦૦૦ ચિત્ય તથા વ્યંતર અને તિષ્કને વિષે અસંખ્યાતા ચ શાશ્વતા છે. તે અન્ય ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહ્યા છે ત્યાંથી જાણવા. અહીં તો તિર્યલોકમાં રહેલા ચૈત્યેના સ્થાનકેની જ વિવક્ષા કરી છે. ) તે આ પ્રમાણે –(તીરં વાર
g ) ત્રીશ વર્ષધર પર્વત ઉપર ત્રીશ ચૈત્ય છે, કારણ કે દરેક પર્વત ઉપર એકએક ચૈત્ય છે. () તથા (વેસુ ) ૧૭૦ દીર્ઘવૈતાઢ્ય પર્વતો પર ( ) એક સે ને સીતેર શાશ્વત ચઢ્યો છે. ૨૩. તથા
वीसं गयदंतेसुं, कुरुदुमदसगे तहेव नउई अ। वख्खारगिरिसु असिई, पणसीई मेरुपणगंमि ॥ २४ ॥
અર્થ -(વસં જાણું) ૨૦ ગજદંત પર્વત ઉપર વીશ ચેત્યો છે, (દેવ) તથા (કુટુમો ) દેવકુ, ઉત્તરકુરુમાં રહેલા જબૂવૃક્ષાદિક દશ વૃક્ષો પર (ન અ) નેવું ચિત્ય છે તે આ પ્રમાણે–એ વૃક્ષના મધ્યની ઊર્વ શાખા પર એક અને તે વૃક્ષની દિશાઓ તથા વિદિશાઓ મળી આઠ બાજુએ રહેલા આઠ ફૂટની ઉપર એક એક ચિત્ય હોવાથી દરેક વૃક્ષે નવ નવ ચેત્યો થયા, તેથી દશ વૃક્ષના નેવું ચે થયા. તથા પાંચ મહાવિદેહમાં રહેલા (વહાસુિ ૬િ ) એંશી વક્ષસ્કાર પર્વત પર એંશી ચેત્ય છે તથા (હાઇifમ) પાંચ મેપર્વતના સંબંધના (for ) પંચાશી ચૈત્ય છે. તે આ પ્રમાણે–ચારે વનમાં ચારે દિશાએ એકેક ચિત્ય હોવાથી સોળ અને એક ચિત્ય ચૂલિકા પર હોવાથી દરેક મેરુપર્વતે સતર સતર ચૈત્ય છે; તેથી પાંચ મેરુ પર્વતના મળીને પંચાશી ચેત્યો છે. ૨૪.
૧. તિછલકમાં નિર્ણત ૫૪૩ સિદ્ધાયતને કહ્યા છે, તેમાં નંદીશ્વરપે પર કહ્યા છે. આમાં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિકરના કમી કરતાં ૫૧૧ થાય છે.