________________
પ્રકરણસંગ્રહ ગૃહસૈને એટલે ઘર-દેરાસરને વિષે રહેલી એમ (જ્ઞા કt) જે જે જિનપ્રતિમાઓ છે, તેઓના દેહનું પ્રમાણ (૩ ) ઉત્કૃષ્ટથી (વંધપુરા) પાંચ સો ધનુષનું અને જઘન્યથી (કાવ જ અંગુઠ્ઠમા ) યાવત્ અંગુષ્ઠના પર્વ જેટલું હોય છે. તે અશાશ્વતી પ્રતિમાઓ ( વહુવિવિ૮૯ ) ઘણું લાખ કટિ કોટિ છે. ( તા) તે (૩) તથા પૂર્વે કહેલી શાશ્વતી પ્રતિમાઓ, (ર) તે સર્વને ( ૬ ) હું (વિ) નિશ્ચ (માવો) ભાવથી (સમi) સમકાળે જ (ઉપમાજિ) મસ્તકવડે પ્રણામ કરું છું, ( શિ) સુગંધી જળવડે સ્નાન કરાવું છું, (ભૂમિ) ચંદન અને પુષ્પાદિકવડે પૂજા કરું છું ( ક્ષાપરિ ) તથા મનવડે ધ્યાન કરું છું. એ પ્રમાણે ચિતવવું. પ, ૬, ૭. ઈતિ પ્રથમ પ્રતિમાદ્વાર. હવે ઈર્યાપથિકી મિથ્યાદુકૃત નામનું બીજું દ્વાર કહે છે – चउदसपय अडचत्ता, तिगहिअतिसइ सयं च अडनउअं। चउगइ दसगुण मिच्छा, पण सहसा छ सय तीसा य ॥८॥
અર્થ –(ચક્રપા) નરકને વિષે જીવના વૈદ પદ-ભેદ, (મારા) તિર્યંચને વિષે અડતાળીશ ભેદ, તિદિતિરફ) મનુષ્યને વિષે ત્રણ સો ને ત્રણ ભેદ તથા (રઘં મરના) દેવતાઓને વિષે એકસો અઠ્ઠાણ ભેદ-એ પ્રમાણે ( T૪) ચારે ગતિમાં ઉત્પન્ન થતા જીવોના કુલ પાંચસો ને ત્રેસઠ (પ૬૩) ભેદે છે. તેને ઈર્યાપથિકી દંડકની સાતમી સંપદામાં કહેલા અભિહતા વિગેરે (સરવાળા ) દસ પવડે ગુણવાથી (ઉ તા) પાંચ હજાર ( ર તા ૨) છસો ને ત્રીશ (૫૬૩૦) (મિઝા ) મિથ્યા દુકૃતના સંક્ષેપથી ભેદ કહેલા છે. ૮
એ પ્રમાણેના છવભેદ શી રીતે થાય છે તે વિસ્તારથી કહે છે – नेरइआ सत्तविहा, पजत्तापज्जत्तणेण चउदसहा । अडचत्ताइ संखा, तिरिनरदेवाण पुण एवं ॥ ९ ॥
અર્થ -(સત્તવિા) રત્નપ્રભા પૃથ્વી આદિ સાત ભેદે કરીને (નેગા) નારકીઓ સાત પ્રકારના છે, તેઓ (પગાર) પયોત અને અપયોત એવા બે ભેદવાળા હોવાથી (ડા ) ચાર પ્રકારના થાય છે. (પુ) તથા (તિરિ, તિર્યંચ, (7) નર અને (સેવા) દેના () અડતાળીશ વિગેરે ભેદની (1) જે સંખ્યા કહી છે તે (vi) આ પ્રમાણે થાય છે. ૯.
भूदग्गिवाउणंता, वीसं सेसतरु विगल अद्वैव । गब्भेयर पज्जेयर, जल थल नह उर भुआ वीसं ॥१०॥