________________
૮૭
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ
હવે અશાશ્વતી પ્રતિમાઓ કહે છે– तह चेव जंबूदीवे, धायइसंडे य पुरकरद्धे अ। भरहेरवयविदेहे, गामागरनगरमाईसुं ॥५॥ सुरमणुएहिं कयाओ, चेइअंगिहचेइएसुं जा पडिमा। उक्कोस पंचधणुसय, जाव य अंगुठपवसमा ॥ ६ ॥ बहुकोडिकोडिलख्खा, ता उ चिय भावओ अहं सवा । તમાં વિય , મિ દૂમિ જ્ઞામિ ૭૫ .
અર્થ–(ત૬) તથા (4) નિચે (iqવી) જમ્બુદ્વીપને વિષે, (ધાવિંટેજ) ધાતકીખંડને વિષે () પુષ્કરાઈને વિષે આવેલા (મરવા) ભરત, ઐરાવત ને (વિ) મહાવિદેહ ક્ષેત્રને વિષે તથા (જામ) ગ્રામને વિષે, (આજ) ખાણોને વિષે અને (નામકુ) નગરાદિકને વિષે (વિદ્યુમ્માલી દેવતાએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા બનાવી હતી તેવી તથા (મgrfé ચાવો) ભરતચકી વિગેરે મનુષ્યોએ કરા વેલી અષ્ટાપદ પર્વત વિગેરે પર રહેલી ચોવીશ તીર્થકરોની પ્રતિમાઓની જેમ તથા કેટલાક શ્રાવકોએ કરાવેલા (૪) દેહરાઓને વિષે રહેલી અને (
નિરૂપણું) કેટલીક ઉપર ચૈત્ય નહીં ગણીને ૫૧૧ ચૈત્ય જ લખ્યા છે. તે ૫૧૧ પિકી નંદીશ્વરના ૨૦, કુંડળના ૪ ને ચકના ૪ કુલ ૨૮ ચેત્યો ચાર દ્વારવાળા હોવાથી તેમાં ૧૨૪ પ્રતિમા છે તેથી તેમાં પ્રતિમા ૩૪૨, અને બાકીના ૪૮૩ ચો ત્રણ ધારવાળા હોવાથી તે દરેકમાં ૧૨૦ પ્રતિમા છે તેથી તેની પ્રતિમા પ૭૯૬૦ મળી કુલ પ્રતિમા ૬૧૪૩૨ થાય છે. તિથ્વીલોકના ૩૨૫૯ ચેત્યોની પ્રતિમા ૩૯૧૩૨૦ કહેલ છે. તે હિસાબે ૩૨૮૮૮૮ ઓછી થવી જોઈએ, પણ કર્તાએ બતાવેલી સંખ્યાનો જગચિતામણિની સંખ્યા સાથે વિશ્લેષ કરતાં ૩૧૦૫૪૦ ઘટે છે. આ રીતે ૧૯૩૪૮ નો જિનબિંબની સંખ્યામાં વધારો રહે છે તે સંબંધી વિચાર કરતાં એમ સંભવે છે કે નવ રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનમાં મળીને ૩૨૩ ચૈત્યોમાં ૧૨૦ ને બદલે ૧૮૦ માનેલ હોય તે ૩૨૩ ને ૬૦ વડે ગુણતાં ૧૯૩૮૦ જિનબિંબ વધે. ત્યારે વળી ૩૨ નો ફેર રહે તેને માટે ચક ને કુંડળ દ્વીપના ૮ ચિત્યમાં ૧૨૪ ને બદલે ૧૨૦ ગણેલ હોય તે એ ફેર રહે નહીં. એ રીતે પ્રકરણકારને હિસાબે નીચે પ્રમાણે ત્રણ લોકમાં જિનબિબે સમજવા.
૧૫૨૯૪૬૪૧૪ઊર્ધ્વલોકમાં ચૈત્ય ૮૪૯૭૦૨૩ માં બિંબ ૧૮૦ પ્રમાણે ૧૩૮૯૬૦૦૦૦૦૦ અધોલોકમાં ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ માં બિબ ૧૮૦ પ્રમાણે
૬૧૪૦૦ સ્કિલેકમાં ૨૦માં ૧૨૪=૨૪૮૦ અને ૪૯૧ માં ૧૨૦ પ્રમાણે ૧૫૪૨૫૫૨૫૫૪૦ કુલ જિનબિંબ થાય. ' બિબ ૫૮૯૨૦ કુલ ૬૧૪૦૦