________________
२७१
श्री धर्म रत्न ५४२१.
॥ २०८ ॥ तत् संस्तारकदीक्षामधुनापि विधेहि धेहि समभावं । श्रुत्वैवं मुदितमनाः संस्तारकयत्यभून्नृपतिः ।। २०९ ॥
अनिशं 'श्रुतिपत्रपुटे न' पिवन् समयामृतं विगततृष्णः । अवगाढो हंस इव-स्फुर्ननिरवधिसमाधिहदे ॥ २१० ॥ पक्षं विहितानशनः-पंच. नमस्कृतिमनुस्मरन् मनसि । मृत्वा स वैजयंते महद्धिरमाः समुत्पेदे ॥ २११ ॥ ग्रामपुरकर्बटादिषु-साई विहरन् प्रभासमुनिपतिना । श्रीपभमुनिररिदमन-शितिपतिजनपदमथायासीत् ॥ २१२ ॥ तत्र च निशम्य लोकात् प्रभेदुराजस्य मरणदृत्तांत । वैराग्योपगतमना-एवं स महामना दध्यौ ॥ २१३ ॥ धन्यः कृतकृत्यो यं कृतार्थजन्मा नृपः प्र.. भाचंद्रः । पंडितमरणं लब्धं-भवकोटिसुदुर्लभं येन ॥ २१४ ॥
- सुरगिरिधीरेणापि च-मर्त्तव्यं फेरुभीरुणापि तथा । उभयोनियते मरणे-धीरतया तदरं मरणं ॥ २१५ ॥ तद्वेषाकृतसंलेखनस्य चिरवि
સંસ્તારક દીક્ષા લઈ લે, અને સમભાવ ધારણ કર, એમ સાંભળીને રાજા હર્ષ પામી सरता२६ यति थयो. [ २०८ ]
તે નિરંતર કર્ણરૂપ પત્રપુટથી સિદ્ધાંતરૂપી અમૃત પીતો થકો, તૃષ્ણ રહિત થઈને ઉછળતા મહાન સમાધિરૂપ હદયમાં હંસની માફક અવગાહના કરવા લાગ્યો. (૨૧૦ ) આ રીતે પંદર દિવસ અણુસણ પાળી મનમાં પંચ નમસ્કાર સંભાર તે થક, મરીને વૈજયંત વિમાનમાં મોટી અદ્ધિવાળે દેવતા . ( ૨૧૧ ) આણી મેર શ્રીપ્રભમુનિ પ્રભાસમુનીશ્વરના સાથે ગામ, પુર અને ખેડા ખાડામાં વિચરતો થક, અરિદમન રાજાના દેશમાં આવ્યો. [ ૨૧૨ ] ત્યાં લેકમુખે પ્રભાચંદ્ર રાજાનું મરણ-ત્તાંત સાંભળીને વૈરાગ્ય પામી, તે મહા મનસ્વી આવું ચિંતવવા લાગે છે, એ પ્રભાચંદરાજ ધન્ય અને કૃતકૃત્ય છે, કે જેણે દોડે ભવમાં પણ અતિ દુર્લભ પંડિત-મરણ મેળવ્યું. [ ૨૧૩-૧૪ ]
મેરૂ જેવા ધીરને પણ મરવાનું છે, અને શિયાળ જેવા બીકને પણ મરવાનું છે, એમ બંનેને મરવું તે નક્કી છે, તે પછી ધીરે રહીને જ મરવું સારું છે. ( ૨૧૫ ) માટે