________________
ભાવ સાધુ.
૧૮૫
-
एयं च अत्थि लक्खण-मिमस्स नीसेस मेव धनस्स । तह गुरु आणा संपाडणं च गमगं इहं लिंगं ॥ इत्यलं विस्तरेण.-प्रकृतं सूत्रं व्याख्यानयनाह.
गुरवः षट्त्रिंशद्गुणयुक्तास्तथाहिदेसकुलजाइरूबी-संघयणी पिइजुओ अणासंसी । अविकत्थणो अमाई-थिरपरिवाडी गहियवको ॥१॥ जियपरिसो जियनिहो-मज्झत्यो देसकालभावन्न् । आसनलद्ध पइभो-नाणाविहदेसभासन्नू ॥२॥ पंचविहे आयारे-जुत्तो सुत्तत्य तदुभयविहिन्नू । आहरण हेउकारण-नयनिउणो गाहणाकुसलो ॥ ३ ॥ ससमयपरसमयविऊ-गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसय कलिओ जुत्तो-पवयणसारं परिकहेउं ॥४॥
એ ભાગ્યશાળી ભાવ સાધુનાં એ બધાં લક્ષણ છે, અને વળી ગુરૂની આજ્ઞાનું સંપાદન કરવું, એ ઈહાં ગમક લિંગ છે.
આટલે ઉત્તર બસ છે. હવે પ્રકૃત સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ. ગુરૂ છત્રીશ शुश्यु होय छे. ते ॥ शत :
देश, ण, गति, भने ३५वान, सधेशुपाणी, घा२०४पाणी, मनासी, मदि. કથન, અમાયી, સ્થિરપરિપાટિવાળ, ગૃહીતવાક્ય, જિતપર્ષ, જિતનિદ્ર, મધ્યસ્થ, દેશકાળ અને ભાવને જાણ, આસપલબ્ધપ્રતિભ, નાનાવિધ દેશ ભાષાને જાણ, પાંચ પ્રકારના આચારમાં વળગેલે, સૂત્ર અર્થ અને તદુભયને જાણ, ઉદાહરણ– હેતુ- કારણ અને નય લાગુ પાડવામાં નિપુણ, ગ્રાહણ કરાવવામાં કુશળ, સ્વસમય પર સમયને જાણ, ગંભીર, દીપ્તિમાન, શિવ અને સેમ એમ સેંકડો ગુણે કરીને જે યુક્ત હોય, તે પ્રવચનને સાર हेवाने योय याय छे. [ १-२-3-४ ]