SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ मा साधु. ૧૩૫ वसहि' कहर निसिज्जिर दिय-कुडुंतर५ पुन्चकीलिया पीए । भइमायाहार विभूसणाइं५ नव बंभगुत्तीओ ॥ ___ इति नवगुप्तिसनाथं ब्रह्मचर्य पालयति. पंचमव्रते सूक्ष्म वालादिममत्वं न करोति, बादरमनेषणीयाहारादि न गृह्णाति. " परिग्गो गेसणग्गहणे " इत्याप्तवचनात्. उपकरणं वा न मूर्छया समधिकं धारयति, " मुच्छा परिग्गहो वुत्तो " इतिवचनात्. रात्रिभक्तविरतौ सूक्ष्म शुष्कसंनिधिमपि न रक्षति, बादरं तु" दिवागहियं दिवाभुत्तं, दिवागहियं राओभुत्तं, राओगहियं दिवाभुत्तं, राओगहियं राओभुत्त "-मिति चतुर्विधमपि रात्रिभुक्तं न करो-त्येवं सर्वव्रतेषुस्खलितं रक्षति. तथोपयुक्तोदत्तावधानोभवति समितिषु प्रवीचाररूपासु ચોથા વ્રતમાં વસતિ, કથા, નિષદ્યા ઇક્રિય, કુટયંતર, પૂર્વ ક્રિીડિત, પ્રણીત ભજન, અતિ માત્ર આહાર અને વિભૂષણ એ નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે, તે નવ ગુપ્તિ સહિત બ્રહ્મચર્ય પાળે. પાંચમા વ્રતમાં સમ તે વાળ વગેરેની મમતા ન કરે, અને બાદર તે અનેરણીય આહાર વગેરે ન લે. કેમકે અષણીય લેવું, તે પરિગ્રહ છે, એમ કહેલું છે, અથવા મૂછાએ કરીને અધિક ઉપકરણ નહિ ધારે. કેમકે મૂછો એ પરિગ્રહ છે, એમ કહેવું છે. રાત્રિભોજન વિરતિમાં સૂક્ષ્મ તે સૂખડી પણ વાસી ન રાખે, બાદર તે દિવસે લીધું દિવસે ખાધું, દિવસે લીધું રાતે ખાધું, રાતે લીધું દિવસે ખાધું, રાતે લીધું રાતે ખાધું, એમ ચારે પ્રકારે રાત્રિભોજન ન કરે, એમ સર્વ વ્રતમાં સ્મલિતનું રક્ષણ કરે. તેમજ ઉપયુકત એટલે સાવધાન હોય, સમિતિઓમાં એટલે પ્રવીચારૂરૂપે રહેલી અર્થાત્ પ્રવૃત્તિરૂપે રહેલી રીતિઓમાં,
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy